Gajera Vidyabhavan Utran - Gujarati

પૂજ્ય હરીબાપાની પુણ્યતિથિ (Founder’s Day) નિમિતે ભજન કાર્યક્રમ

     શિક્ષણનું પવિત્ર મંદિર એટલે શાળા. અને શાળાના મૂળસ્તંભ એટલે તેના સ્થાપક. તેમને યાદ કરીને તેમના સપનાને જીવંત રાખવાનો એક મોકો છે. આપણા શાળામાં દર વર્ષે શાળાના સ્થાપકશ્રીની પુણ્યતિથી નિમિત્તે ભક્તિમય “ભજન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવે છે, જે પ્રેમ, શ્રદ્ધા અને સંસ્કારોથી પરિપૂર્ણ હોય છે.       તારીખ ૧૨/૦૭/૨૦૨૫, શુક્રવારનાં રોજ પૂજ્ય હરીબાપાની […]

પૂજ્ય હરીબાપાની પુણ્યતિથિ (Founder’s Day) નિમિતે ભજન કાર્યક્રમ Read More »

“અભ્યાસથી આત્મવિશ્વાસ સુધી”: વાલીશ્રી અને શિક્ષકની ભૂમિકા

વાલી-શિક્ષક મીટીંગ એ શાળાજીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, જે શિક્ષણક્ષેત્રમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વાલીઓ અને શિક્ષકોને એક મંચ પર લાવે છે. આજના સમયમાં બાળકોની શૈક્ષણિક અને સામાજિક વૃદ્ધિ માટે માત્ર શાળા અથવા માત્ર પરિવાર પૂરતો નથી; પરંતુ બંને વચ્ચે સહયોગ અને સંવાદ અત્યંત જરૂરી છે. આ માટે વાલી-શિક્ષક મીટીંગ એક મજબૂત પુલ તરીકે કાર્ય કરે

“અભ્યાસથી આત્મવિશ્વાસ સુધી”: વાલીશ્રી અને શિક્ષકની ભૂમિકા Read More »

વિશ્વ વસ્તી દિન

       આજે 11 જુલાઇના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે “વિશ્વ વસ્તી દિન” ની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ઉપસ્થિત આચાર્યા શ્રી છાયાબેન ઉપાચાર્ય શ્રી કિશોરભાઈ અને શિક્ષક શ્રી પરેશભાઈ નાં માર્ગદર્શન હેઠળ એક ડીબેટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધોરણ 11 અને 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે વિશ્વમાં વિસ્તી

વિશ્વ વસ્તી દિન Read More »

ગુરુ : શિષ્યના જીવનને ઘડનાર ઘડવૈયો

गुरुब्रह्मा गुरुविर्ष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।        આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય

ગુરુ : શિષ્યના જીવનને ઘડનાર ઘડવૈયો Read More »

ગુરુપૂર્ણિમા : ગુરુના ચરણોમાં કૃતજ્ઞતાનો પાવન દિવસ

       ભારતની સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતા પણ ઊંચો સ્થાન આપવામાં આવ્યું છે. આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનાર, સાચી દિશા દર્શાવનાર અને માનવીને માનવ બનાવનાર વ્યક્તિ એટલે “ગુરુ”. ગુરુપૂર્ણિમા એ એવો પાવન તહેવાર છે, જ્યારે આપણે આપના ગુરુઓના ચરણોમાં આભારી ભાવ વ્યક્ત કરીએ છીએ. ગુરુપૂર્ણિમાની પરંપરા અને ઇતિહાસ : ગુરુપૂર્ણિમાનું મહાત્મ્ય પૌરાણિક અને ઐતિહાસિક બંને

ગુરુપૂર્ણિમા : ગુરુના ચરણોમાં કૃતજ્ઞતાનો પાવન દિવસ Read More »