Gajera Vidyabhavan Utran - Gujarati

વાલી મિટિંગ – સપ્ટેમ્બર ૨૦૨૩

       આજરોજ તા. ૨૩/૦૯/૨૦૨૩ ને શનિવારે શાળામાં વીકલી પરીક્ષા બાદ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વાલીશ્રી સાથે બોલાવવામાં આવ્યા હતા. જેનો સમય સવારે ૮:૦૦  થી ૧૦:૩૦ નો રાખવામાં આવ્યો હતો.        વાલી મીટીંગ દરમિયાન માતાપિતા સાથે પ્રથમ સામયિક પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા […]

વાલી મિટિંગ – સપ્ટેમ્બર ૨૦૨૩ Read More »

વિશ્વ શાંતિ દિવસ

       દર વર્ષે 21 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ શાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો ખાસ હેતુ એ જ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ દેશ અને નાગરિકો વચ્ચે શાંતિ વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિ જાળવવા માટેના પ્રયત્નો કરવામાં આવે. આ દિવસ મારફતે વિશ્વભરના દેશો અને નાગરિકો વચ્ચે શાંતિ સંદેશનો પ્રચાર અને

વિશ્વ શાંતિ દિવસ Read More »

જૈન સંવત્સરી – ૨૦૨૩

      પર્યુષણનો એક અર્થ નીકળે છે,’ પરિવસન’- એટલે કે એક જ સ્થાન પર સ્થિર રહેવું. આમ પર્યુષણનો અર્થ ચતુર્થમાસની વર્ષાઋતુમાં એક જ સ્થળે મુકામ કરવો.      પર્યુષણનો બીજો અર્થ થાય છે, પર્યુપશમન’ આ શબ્દનો ભાવાર્થ છે, સંસારમાંની અનેક પ્રકારની વ્યાધિ, ઉપાધિ વચ્ચે પણ સમતા અને શાંતિ ધારણ કરવી. સદીઓથી માનવમનમાં અનેક પ્રકારનાં

જૈન સંવત્સરી – ૨૦૨૩ Read More »

ગણેશ ચતુર્થી – ૨૦૨૩

वक्रतुण्ड् महाकाय सूर्यकोटि समप्रभ : | निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ||   ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે        ગણેશ ચતુર્થી પછી 10 દિવસ સુધી સતત ગણેશોત્સવ ઉજવવામાં આવે

ગણેશ ચતુર્થી – ૨૦૨૩ Read More »

Grand Parents Day Celebration – 2023-24

“અનુભવ અને જ્ઞાન નો ખજાનો એટલે દાદા–દાદી.” હેતુ: બાળક અને દાદા–દાદી વચ્ચેનું પેઢીનું અંતર ઓછુ થાય અને તેમનો સંબંધ મજબૂત થાય. મહત્વ: દરેક માતા-પિતા પોતાના બાળકના ઉછેર કરવામાં કોઇ કમી રાખતા નથી આમ છતાં દાદા-દાદીની જગ્યા છે તે કોઇ લઈ શકતું નથી. દાદા-દાદી માટે બાળકો જીવંત રમકડા હોય છે જ્યારે બાળકો માટે સૌથી શ્રેષ્ઠ મિત્રો

Grand Parents Day Celebration – 2023-24 Read More »

વર્લ્ડ ઓઝોન ડે – ૨૦૨૩

ઓઝોન તો હૈ એક દિલ જેસા , બીના ઇસકે જીવન કેસા? બીના ઓઝોન કે બઢેગી બીમારી, ખતરે  મેં રેહેગી જિંદગી હમારી.            World Ozone Day 2023: દર વર્ષે 16 સપ્ટેમ્બરે વર્લ્ડ ઓજોન ડે ઉજવાય છે. તેનો હેતુ લોકોને પ્રકૃતિને લઈને જાગૃત કરવાનો છે. દર વર્ષે ઓજોન લેયર પ્રત્યે જાગૃત કરવા માટે આ દિવસ ની ઉજવણી

વર્લ્ડ ઓઝોન ડે – ૨૦૨૩ Read More »