અનુભવી શિક્ષકથી નવી પેઢી
અનુભવી શિક્ષકથી નવી પેઢી Read More »
વર્ષભરની મહેનત, વાંચન, પરીક્ષાઓ અને વિવિધ પ્રવૃત્તિઓ બાદ જ્યારે શાળાનું વાર્ષિક પરિણામ જાહેર થાય છે, ત્યારે દરેક વિદ્યાર્થી અને તેમના માતા-પિતા માટે તે ખાસ દિવસ બની જાય છે. પરિણામ માત્ર ગુણસાંખ્યાનો હિસાબ નથી, પણ તે એક વર્ષભરના જ્ઞાનપ્રાપ્તિના પ્રયત્નોની ઝાંખી છે. કેટલાક વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરિણામ ઉત્સાહ અને ગર્વ લાવે
શાળાનું વાર્ષિક પરિણામ – એક નવી શરૂઆતનો સંકેત Read More »
દરેક શાળામાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનો કરવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે. વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ખીલવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, રમતો, સ્પર્ધાઓ, સહઅભ્યાસ પ્રવૃતિઓ, વિવિધ પરીક્ષાઓ વગેરેનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાના રસ, રુચિ, શક્તિ પ્રમાણે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ પણ લે છે અને યોગ્ય પ્રથમ,
વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ Read More »
ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે શૂળી પર લટકાવ્યા હતા અને તેમણે પ્રાણ ત્યજી દીધા હતા બાઈબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ગુડ ફ્રાઈડે હતો. તેથી આ દિવસને ગુડ ફ્રાઈડેના રૂપમાં મનાવવામાં
ગુડ ફ્રાઈડે: કરુણા, બલિદાન અને ક્ષમાનો પાવન દિવસ Read More »
અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છેજે તરફ નીકળી જશુ ત્યાં જ રસ્તો બનાવી લઈશુ. આ જ પંક્તિ ડો. આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતીક છે. તે અનન્ય કોટિના નેતા હતા, જેમણે પોતાનું આખુ જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધુ. ખાસ કરીને ભારતના 80 ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા. તેમને અભિશાપથી
ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર Read More »
દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાને હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે પવનપુત્ર હનુમાનજીનો જન્મ થયો હતો. ભક્ત હનુમાનજીને બળ, ભક્તિ, નિષ્ઠા અને સચ્ચાઈના પ્રતીકરૂપે પૂજે છે. તેમની ભક્તિ, ખાસ કરીને ભગવાન શ્રીરામ પ્રત્યેનો પ્રેમ, આજે પણ લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. હનુમાન જયંતીનો દિવસ ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. દેશભરમાં
હનુમાન જયંતી: ભક્તિ, બળ અને અખૂટ શ્રદ્ધાનો પાવન ઉત્સવ Read More »