શિક્ષણ, શિસ્ત અને કસોટીના પરિણામો અંગે વાલી-શિક્ષક સંવાદ
શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માત્ર વર્ગખંડમાં શિક્ષણ આપવું પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ, શિસ્ત, વર્તન, નિયમિતતા અને અભ્યાસની ટેવ અંગે શાળા અને વાલી વચ્ચે સતત સંવાદ હોવો પણ એટલો જ જરૂરી છે. આ હેતુને ધ્યાનમાં રાખીને શાળામાં વિદ્યાર્થીઓના શિક્ષણ, શિસ્ત તથા લેવાયેલી સાપ્તાહિક કસોટી અને યુનિટ ટેસ્ટના પેપરના સંદર્ભે *વાલી-શિક્ષક સંવાદ*નું આયોજન કરવામાં […]
શિક્ષણ, શિસ્ત અને કસોટીના પરિણામો અંગે વાલી-શિક્ષક સંવાદ Read More »





