ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ
તા. 24 જૂન 2026 ના રોજ શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વાલીઓને નવા શૈક્ષણિક સત્ર 2026-27 અંગે સંપૂર્ણ માહિતી પ્રદાન કરવાનો તથા શાળા […]
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ Read More »





