Gajera Vidyabhavan Utran - Gujarati

તમારી તંદુરસ્તીનો પ્રવાસ

👉 ફિટનેસ એ માત્ર જીમમાં જવું કે ડાયટ ફોલો કરવાનું નથી.  તે એક સર્વગ્રાહી જીવનશૈલી છે જે તમને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે સશક્ત બનાવે છે.  પછી ભલે તમે શિખાઉ છો કે ફિટનેસ ઉત્સાહી, આ બ્લોગ તમને તમારા ફિટનેસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કાર્યક્ષમ ટીપ્સ અને આંતરદૃષ્ટિ પ્રદાન કરશે.   ફિટનેસ માત્ર સારા દેખાવા વિશે …

તમારી તંદુરસ્તીનો પ્રવાસ Read More »

બાળકો આપણું ભવિષ્ય છે

       બાળકો આપણું ભવિષ્ય છે, અને આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ આવનારા સમયમાં સ્વસ્થ અને વધુ સારું જીવન જીવી શકે અને તેમને આવા અધિકારો મળી શકે જેથી કરીને તેઓ આવનારા જીવનમાં સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વનો ભાગ બની શકે. જો બાળકોને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવે તો વધુ સારી દુનિયાનું નિર્માણ …

બાળકો આપણું ભવિષ્ય છે Read More »

ગ્રુપ ચર્ચા – વિશ્વ ટેલીવિઝન દિવસ

       વિશ્વ ટેલીવિઝન દિવસ દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે, જે વિશ્વભરમાં ટેલીવિઝનની મહત્તાને ઉજાગર કરે છે. ટેલીવિઝન માત્ર મનોરંજનનું માધ્યમ જ નથી, પણ તે માહિતી, શિક્ષણ અને જગતને જોડવાનું મજબૂત સાધન છે. 1996માં સંયુક્ત રાષ્ટ્રસંઘે પ્રથમ વખત વિશ્વ ટેલીવિઝન દિવસ ઉજવ્યો. આ દિવસ ટેલીવિઝનના વૈશ્વિક પ્રભાવને માન્યતા આપે છે, કારણ કે …

ગ્રુપ ચર્ચા – વિશ્વ ટેલીવિઝન દિવસ Read More »

માણસની કૃત્રિમ આંખો : ટેલીવિઝન

20મી સદી અવનવી વૈજ્ઞાનિક શોધની સદી ગણાય છે.આ સદી દરમિયાન જેટલી પણ વૈજ્ઞાનિક શોધ થઈ એ તમામના લીધે માનવજીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.એના કારણે માનવીનું જીવન વધુ સગવડતાભર્યું અને આરામદાયક બન્યું છે.આ સદી દરમિયાન થયેલી વિવિધ શોધમાંથી “ટેલિવિઝન”એ માનવજીવનને મળેલી અદભુત દેન છે. ઈસવીસન 1926 માં બી બાયર્ડએ  ટેલિવિઝન ની શોધ કરી હતી. શરૂઆતમાં બ્લેક …

માણસની કૃત્રિમ આંખો : ટેલીવિઝન Read More »

પ્રશિક્ષણ સેમિનાર – નિયમિતતા

       આજરોજ તા. ૧૬/૧૧/૨૦૨૪, શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે કતારગામ અને ઉત્રાણ શાખાના સારસ્વતો માટે પ્રશિક્ષણ સેમિનારનું આયોજન ડૉ. ભાવિકભાઈ શાહ. જેઓ S V Patel College ના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો વિષય હતો ‘નિયમિતતા’. નિયમિતતા એ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાની કી છે. તે માત્ર એક આદત નથી, પરંતુ …

પ્રશિક્ષણ સેમિનાર – નિયમિતતા Read More »

એક શિક્ષક : બાળકોનો સાચો માર્ગદર્શક

દિવાળી વેકેશન પૂર્ણ થતાં અને દ્વિતીયસત્ર શરૂ થવાની તૈયારીઓ થઈ રહી છે તો એવા દેવ દિવાળી ના પાવન પર્વ નિમિત્તે અમારી શાળા ગજેરા વિદ્યાભવનમાં શિક્ષક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે  દરેક રીતે ઉપયોગી એવા સેમીનારો અને કાર્યક્રમોનું અવારનવાર આયોજન કરે છે જે શિક્ષકોને દરેક રીતે ઉપયોગી નીવડે છે તો આજ રોજ નવનીત પ્રકાશનના હેડ …

એક શિક્ષક : બાળકોનો સાચો માર્ગદર્શક Read More »