Gajera Vidyabhavan Utran - Gujarati

રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

       દર વર્ષ 22 ડિસેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય ગણિતજ્ઞ શ્રી નિવાસ રામાનુજન (Srinivasa Ramanujan) ના અવલોકન અને તેમના મહત્વના યોગદાનની યાદમાં ઉજવવામાં આવે છે. જેમણે ગણિતના વિશ્વમાં અમુલ્ય યોગદાન આપીને તેમને સમગ્ર વિશ્વમાં વિખ્યાત કરી દીધું. તા. ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે “Maths …

રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી Read More »

વિશ્વ ધ્યાન દિવસ – ૨૦૨૪

    હિંદુ ધર્મમાં ધ્યાન ( સંસ્કૃત : ध्यान) નો અર્થ છે ધ્યાન  અને ચિંતન. ધ્યાન યોગ પ્રથાઓમાં લેવામાં આવે છે , અને તે સમાધિ અને આત્મજ્ઞાનનું સાધન છે .       યુનાઇટેડ નેશન્સ દ્વારા ધ્યાન અને તેના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્ષ 2024 થી દર વર્ષે 21 ડિસેમ્બરને ‘વર્લ્ડ મેડિટેશન ડે’ એટલે કે ‘વિશ્વ …

વિશ્વ ધ્યાન દિવસ – ૨૦૨૪ Read More »

National Farmers’ Day Celebration – 2024-25

“ખેડૂતો આપણા રાષ્ટ્રની કરોડરજ્જુ છે, સખત મહેનત, સમર્પણ અને વિશ્વને ખવડાવવાની આશાના બીજ વાવે છે.” ભારતના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૨૩ ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમણે તેમના કાર્યકાળ દરમિયાન કૃષિ ક્ષેત્રની ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અને ખેડૂતોના હિતમાં ઘણા ખેડુતો- હિતૈષી નીતિઓનો કરાર તૈયાર કર્યો. …

National Farmers’ Day Celebration – 2024-25 Read More »

રાષ્ટ્રીય ગણિત દિવસ – ૨૦૨૪

·         ગણિત દિવસ: મહત્વ અને ઉજવણી ગણિત એ વિજ્ઞાનની એવી શાખા છે, જે સચોટતા, લોજિક અને ક્રમના આધારે આપણે જીવનમાં વિવિધ સમજૂતી અને સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ કરે છે. ગણિત દિવસ વર્ષમાં એક વખત ગણિતના મહત્વને ઉજવવા માટે નિશ્ચિત કરાય છે. ·         ગણિત દિવસની શરૂઆત ભારત સરકારે શ્રીનિવાસ રામાનુજનના યોગદાનને માન આપી તેમના જન્મદિવસ 22 …

રાષ્ટ્રીય ગણિત દિવસ – ૨૦૨૪ Read More »

E-NEWS LETTER – OPTIMAL – OCT – NOV – 2024-25

  શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નું પાંચમું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર – ૨૦૨૪-૨૫ …

E-NEWS LETTER – OPTIMAL – OCT – NOV – 2024-25 Read More »

ગીતા જયંતી

યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનં ધર્મસ્ય… ધર્મસંસ્થાપનાય, સંભવામી યુગે યુગે        દર વષ માગસર સુદ આગયારસના દિવસ ગીતા જયંતી ઉજવાય છે. કહેવાય છે ને કે જીવનમાં બધા જ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટેનો સરળ ઉપાય ગીતામાં છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ત્યાર પછી ભગવદ ગીતા …

ગીતા જયંતી Read More »