Gajera Vidyabhavan Utran - Gujarati

કારગીલ વિજય દિવસ

કારગિલ વિજય દિવસ ભારત દેશના ઇતિહાસમાં એક ગૌરવમય દિવસ તરીકે દર વર્ષે  26,  જુલાઈના રોજ ઊજવવામાં આવે છે. આ દિવસ ભારતની સેનાએ 1999માં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો એના સ્મરણરૂપ છે. આ દિવસ માત્ર વિજયનો તહેવાર નથી, પણ એ દેશના સૈનિકોના બલિદાન, શૌર્ય અને દેશભક્તિના અનમોલ દર્શનનો દિવસ છે. 1999ના મે, મહિનામાં પાકિસ્તાની […]

કારગીલ વિજય દિવસ Read More »

લોકમાન્ય તિલક જયંતી

                                                           રાષ્ટ્રને જગાડનાર મહાન વિભૂતિને શ્રદ્ધાંજલિ        23 જુલાઈ એ ભારતના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે આપણો દેશ એક મહાન રાષ્ટ્રભક્ત, વિચારક અને

લોકમાન્ય તિલક જયંતી Read More »

ઠગાઈ અને બ્લેકમેઈલ આધુનિક યુગના અભિશાપ

       આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી જ્યાં જીવન સરળ બનાવી રહી છે, ત્યાં બીજી તરફ તેને ગુનાઓ માટે પણ સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી છે ખાસ કરીને ઠગાઈ (Fraud) અને બ્લેકમેઈલ (Blackmail )જેવા ગુનાઓ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. આ પ્રકારના ગુનાઓ સામે જાગૃતિ અને સાવચેતી સૌથી મોટો શસ્ત્ર છે. આવી જ માહિતીને

ઠગાઈ અને બ્લેકમેઈલ આધુનિક યુગના અભિશાપ Read More »

વાલી મિટિંગ: સંવાદ અને સહયોગનો સકારાત્મક પ્રયાસ

     શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી મર્યાદિત નથી, પરંતુ તે ત્યારે પૂર્ણ રૂપે સફળ બને છે જ્યારે શાળા અને વાલીઓ બાળકોના ભવિષ્ય માટે એકસાથે કામ કરે. ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે તાજેતરમાં યોજાયેલી ધોરણ 9 થી 12 ની વાલી મિટિંગ એ સંવાદ, સહયોગ અને સહઅસ્તિત્વની એક જીવંત મિસાલ બની.       દરેક વર્ગમાં શાળાના વર્ગ

વાલી મિટિંગ: સંવાદ અને સહયોગનો સકારાત્મક પ્રયાસ Read More »

પૂજ્ય હરીબાપાની પુણ્યતિથિ (Founder’s Day) નિમિતે ભજન કાર્યક્રમ

     શિક્ષણનું પવિત્ર મંદિર એટલે શાળા. અને શાળાના મૂળસ્તંભ એટલે તેના સ્થાપક. તેમને યાદ કરીને તેમના સપનાને જીવંત રાખવાનો એક મોકો છે. આપણા શાળામાં દર વર્ષે શાળાના સ્થાપકશ્રીની પુણ્યતિથી નિમિત્તે ભક્તિમય “ભજન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવે છે, જે પ્રેમ, શ્રદ્ધા અને સંસ્કારોથી પરિપૂર્ણ હોય છે.       તારીખ ૧૨/૦૭/૨૦૨૫, શુક્રવારનાં રોજ પૂજ્ય હરીબાપાની

પૂજ્ય હરીબાપાની પુણ્યતિથિ (Founder’s Day) નિમિતે ભજન કાર્યક્રમ Read More »

“અભ્યાસથી આત્મવિશ્વાસ સુધી”: વાલીશ્રી અને શિક્ષકની ભૂમિકા

વાલી-શિક્ષક મીટીંગ એ શાળાજીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, જે શિક્ષણક્ષેત્રમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વાલીઓ અને શિક્ષકોને એક મંચ પર લાવે છે. આજના સમયમાં બાળકોની શૈક્ષણિક અને સામાજિક વૃદ્ધિ માટે માત્ર શાળા અથવા માત્ર પરિવાર પૂરતો નથી; પરંતુ બંને વચ્ચે સહયોગ અને સંવાદ અત્યંત જરૂરી છે. આ માટે વાલી-શિક્ષક મીટીંગ એક મજબૂત પુલ તરીકે કાર્ય કરે

“અભ્યાસથી આત્મવિશ્વાસ સુધી”: વાલીશ્રી અને શિક્ષકની ભૂમિકા Read More »