Gajera Vidyabhavan Utran - Gujarati

ગીતા જયંતી – 2024

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥   ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે કર્મ કરતો રહે પણ ફળની આશા કરીશ નહીં.        સનાતન પરંપરામાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ખૂબ મહત્વ છે. યુદ્ધ ભૂમિ પર શ્રી વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશ પર આધારિત ધાર્મિક ગ્રંથ છે ,જે તેણે …

ગીતા જયંતી – 2024 Read More »

માનવ અધિકાર દિવસ – ૨૦૨૪

જાતિ, લિંગ, રાષ્ટ્રીયતા, ભાષા અને ધર્મ, કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવો નહીં એ જ છે મનુષ્યનું કર્મ. कमजोरो का शोषण हमेशा ताकतवर के द्वारा हुआ है, ताकतवर पर लगाम लगाने के लिए मानवाधिकार आयोग है માનવ હોવાને કારણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિને પ્રાપ્ત થતા અધિકારો. માનવનું જીવન અમૂલ્ય છે અને પ્રત્યેક માનવને જન્મથી જ …

માનવ અધિકાર દિવસ – ૨૦૨૪ Read More »

વાલી મીટિંગ  – બાળકોના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ સંવાદ

       વાલી મીટીંગ એ શિક્ષણ જગતના સૌથી મહત્વપૂર્ણ ઘટકમાંના એક છે, જ્યાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો એકસાથે આવી શિક્ષણ અને વિકાસ અંગે મથામણ કરે છે. આવા મીટીંગનું મુખ્ય ઉદ્દેશ છે વાલીઓને વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રગતિ, આધ્યાત્મિક વિકાસ અને સ્કૂલમાં તેમને મળતા સહકાર વિશે માહિતી આપવી. તા. ૦૭/૧૨/૨૦૨૪, શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે વાલી …

વાલી મીટિંગ  – બાળકોના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ સંવાદ Read More »

“શિક્ષક અને વાલી વચ્ચે આત્મીયતા “

”           ” શિક્ષણ એક જીવંત ક્ષણ નું જ્ઞાન પૂરું કરે છે ,                 જે દરેક ચિંતન અને અનુભવોને શીખવાની શક્તિ આપે છે. “          શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે જે નિઃસંદેહ છે.પરંતુ કોઈપણ યુગમાં જીવનમાં સુખ શાંતિ અને સફળતા …

“શિક્ષક અને વાલી વચ્ચે આત્મીયતા “ Read More »

માટીની મહેક

વિશ્વ માટી દિવસ તંદુરસ્ત જમીનના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને માટી સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપનની હિમાયત કરવાના સાધન તરીકે દર વર્ષે 5 ડિસેમ્બરે યોજવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના લોકોમાં જમીનની અગત્યતા પ્રત્યે જાગૃતિ લાવી ખાતરની સુરક્ષા મેળવવા જળવાયુ પરિવર્તનો અટકાવવાનો અને ગરીબી હટાવી સંતુલિત વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.       …

માટીની મહેક Read More »

World Computer Literacy Day

       વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ (World Computer Literacy Day) દર વર્ષે 2 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વભરમાં લોકોને તાજેતરના ટેક્નોલોજી વિશે જાગૃત કરવો અને કમ્પ્યુટર અને ડિજિટલ સાધનોના ઉપયોગમાં નિપુણતા વધારવી છે. કમ્પ્યુટર સાક્ષરતા: શું છે તેનો અર્થ?       કમ્પ્યુટર સાક્ષરતા એ એવો જ્ઞાન છે જે વ્યક્તિને …

World Computer Literacy Day Read More »