વિશ્વ વસ્તી દિન
આજે 11 જુલાઇના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે “વિશ્વ વસ્તી દિન” ની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ઉપસ્થિત આચાર્યા શ્રી છાયાબેન ઉપાચાર્ય શ્રી કિશોરભાઈ અને શિક્ષક શ્રી પરેશભાઈ નાં માર્ગદર્શન હેઠળ એક ડીબેટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધોરણ 11 અને 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે વિશ્વમાં વિસ્તી […]





