ગીતા જયંતી – 2024
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥ ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે કર્મ કરતો રહે પણ ફળની આશા કરીશ નહીં. સનાતન પરંપરામાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ખૂબ મહત્વ છે. યુદ્ધ ભૂમિ પર શ્રી વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશ પર આધારિત ધાર્મિક ગ્રંથ છે ,જે તેણે …