Gajera Vidyabhavan Utran - Gujarati

વિશ્વ પર્યાવરણ દિવસ : કુદરત સાથે સંવાદ

       દર વર્ષની જેમ ૫ જૂને “વિશ્વ પર્યાવરણ દિવસ” વિશેષ ઉજવવામાં આવે છે, ત્યારે આજના દિવસે શાળામાં એક મહત્વપૂર્ણ અને સાર્થક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યાશ્રી અને ઉપાચાર્યશ્રીએ સાથે મળીને શાળાના વિસ્તારમાં વૃક્ષો વાવવાની શરૂઆત કરી. દરેક વિદ્યાર્થી પોતાના હાથેથી વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી. આચાર્યશ્રીએ આ […]

વિશ્વ પર્યાવરણ દિવસ : કુદરત સાથે સંવાદ Read More »

શૈક્ષણિક વર્ષના પ્રારંભ પહેલાં શિક્ષકો માટે યોગા સત્ર – નવી ઉર્જા સાથે નવી શરૂઆત

       શાળાનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું હોય ત્યારે માત્ર વિદ્યાર્થીઓ નહીં, પણ શિક્ષકો માટે પણ નવી તૈયારી અને ઉર્જાની જરૂર પડે છે. વેકેશન પછી જ્યારે શિક્ષકો શાળામાં પાછા આવે છે, ત્યારે તેમની તંદુરસ્તી અને માનસિક શાંતિ અતિવ જરુરી હોય છે. આવી જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમારી શાળામાં શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલાં શિક્ષકો

શૈક્ષણિક વર્ષના પ્રારંભ પહેલાં શિક્ષકો માટે યોગા સત્ર – નવી ઉર્જા સાથે નવી શરૂઆત Read More »

Faculty Development Program : Education is resilient training is robust

       ગજેરા વિદ્યાભવનમાં દર વર્ષે શાળાના તમામ શૈક્ષણિક સ્ટાફને બાળકોના શિક્ષણમાં સુધારો લાવી શકાય અને અપડેટ કરી શકાય તે માટે ગજેરા વિદ્યાભવનના દરેક શાખાઓના શિક્ષક મિત્રોનો મોટીવેશનલ સેમિનાર વર્ષના શરૂઆતમાં યોજવામાં આવે છે જેના ભાગરૂપે તા.૩૦/૦૫/૨૦૨૫, શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય

Faculty Development Program : Education is resilient training is robust Read More »

વિદ્યા યાત્રાનો પ્રથમ દિવસ

વિદ્યાયાત્રાનો પ્રથમ દિવસ  “  નવું વર્ષ, નવી આશા સાથે આવ્યા, વિદ્યાના મંડપે ફરી મળ્યા , મિત્રો સાથે હાસ્યની કળી ખીલી, શાળામાં જીંદગીની સાચી દિશા મળી.” શાળાએે જ્ઞાન અને વિકાસનું મંદિર છે. વિદ્યાર્થી નવા વિષયો અને કૌશલ્યો શીખે છે. અહીં શિક્ષકનાં માર્ગદર્શન અને પ્રેરણાથી વિદ્યાર્થી નિયમિતતા , શિસ્ત અને જવાબદારી શીખી સમાજનો જવાબદાર નાગરિક બનવા માટે

વિદ્યા યાત્રાનો પ્રથમ દિવસ Read More »

વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત – એક નવી શરૂઆત

શાળા એ વિદ્યાર્થી માટે બીજી ઘર જેવી હોય છે. વિદ્યાર્થીઓ શાળામાં માત્ર ભણતા નથી, પણ જીવન જીવવાનો રસ્તો પણ શીખે છે. દર વર્ષે જ્યારે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે ત્યારે આપણે નવી આશાઓ, નવા લક્ષ્યો અને નવા નિર્ણય સાથે આગળ વધવાનું નક્કી કરીએ છીએ. આજે આપણે ફરીથી એકઠા થયા છીએ – જાણીતું શાળાનું પરિસર,

વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત – એક નવી શરૂઆત Read More »

અનુભવી શિક્ષકથી નવી પેઢી

             30/5/25 ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન ” 21 મી સદીનો શિક્ષક કેવો હોવો જોઈએ ?” આ વિષય પર માહિતી પૂરી પાડવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલું .            આ ઉક્તિને ધ્યાનમાં લઇ અને અભ્યાસમાં પણ પરિવર્તન જરૂરી છે. હોય છે. સાથે જોડીને ભણાવવામાં આવે તો તેની અસર વધારે જોવા મળે છે. તે બાબત

અનુભવી શિક્ષકથી નવી પેઢી Read More »