Gajera Vidyabhavan Utran - Gujarati

પવિત્ર શ્રાવણ માસ

       વિક્રમ સંવતનો દશમો અને ચોમાસાનો બીજો મહિનો એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસનો પ્રારંભ થાય એટલે ભાવિકોનો ઉત્સાહ અનેકગણો વધી જાય છે. જેવી રીતે નદીઓમાં ગંગા, દેવતાઓમાં વિષ્ણુ, પર્વતોમાં હિમાલયનો મહિમા છે તેમ બાર માસોમાં “પવિત્ર માસ શ્રાવણ માસ”નું ખાસ મહત્ત્વ છે અને તેમાંય ભગવાન શિવની ઉપસનાનું ખાસ મહત્ત્વ છે.        શ્રાવણ […]

પવિત્ર શ્રાવણ માસ Read More »

Chandrayaan – 3 Launch Day

       તારીખ 14 જુલાઈ 2025 ના દિવસે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ચંદ્રયાન-૩ લોન્ચ ડે ની ઉજવણી તરીકે શાળામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવેલું હતું. આ સેમિનારમાં મુખ્ય મહેમાન અને વક્તાશ્રી તરીકે મનસુખભાઈ નારીયા ઉપસ્થિત રહ્યા હતા. તેની જ સાથે શાળાના આચાર્યા ડૉ. છાયાબેન ભાઠાવાલા, શિક્ષક મિત્રો તથા ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા

Chandrayaan – 3 Launch Day Read More »

કારગીલ વિજય દિવસ

કારગિલ વિજય દિવસ ભારત દેશના ઇતિહાસમાં એક ગૌરવમય દિવસ તરીકે દર વર્ષે  26,  જુલાઈના રોજ ઊજવવામાં આવે છે. આ દિવસ ભારતની સેનાએ 1999માં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો એના સ્મરણરૂપ છે. આ દિવસ માત્ર વિજયનો તહેવાર નથી, પણ એ દેશના સૈનિકોના બલિદાન, શૌર્ય અને દેશભક્તિના અનમોલ દર્શનનો દિવસ છે. 1999ના મે, મહિનામાં પાકિસ્તાની

કારગીલ વિજય દિવસ Read More »

લોકમાન્ય તિલક જયંતી

                                                           રાષ્ટ્રને જગાડનાર મહાન વિભૂતિને શ્રદ્ધાંજલિ        23 જુલાઈ એ ભારતના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે આપણો દેશ એક મહાન રાષ્ટ્રભક્ત, વિચારક અને

લોકમાન્ય તિલક જયંતી Read More »

ઠગાઈ અને બ્લેકમેઈલ આધુનિક યુગના અભિશાપ

       આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી જ્યાં જીવન સરળ બનાવી રહી છે, ત્યાં બીજી તરફ તેને ગુનાઓ માટે પણ સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી છે ખાસ કરીને ઠગાઈ (Fraud) અને બ્લેકમેઈલ (Blackmail )જેવા ગુનાઓ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. આ પ્રકારના ગુનાઓ સામે જાગૃતિ અને સાવચેતી સૌથી મોટો શસ્ત્ર છે. આવી જ માહિતીને

ઠગાઈ અને બ્લેકમેઈલ આધુનિક યુગના અભિશાપ Read More »

વાલી મિટિંગ: સંવાદ અને સહયોગનો સકારાત્મક પ્રયાસ

     શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી મર્યાદિત નથી, પરંતુ તે ત્યારે પૂર્ણ રૂપે સફળ બને છે જ્યારે શાળા અને વાલીઓ બાળકોના ભવિષ્ય માટે એકસાથે કામ કરે. ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે તાજેતરમાં યોજાયેલી ધોરણ 9 થી 12 ની વાલી મિટિંગ એ સંવાદ, સહયોગ અને સહઅસ્તિત્વની એક જીવંત મિસાલ બની.       દરેક વર્ગમાં શાળાના વર્ગ

વાલી મિટિંગ: સંવાદ અને સહયોગનો સકારાત્મક પ્રયાસ Read More »