ભારતીય બંધારણ દિવસ
દર વર્ષે ૨૬ નવેમ્બરના રોજ ‘ભારતીય બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના લોકશાહી ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસે ૧૯૪૯માં ભારતની સંવિધાન સભાએ ભારતીય બંધારણ (Constitution of India) સ્વીકાર્યું હતું. આ બંધારણ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી અમલમાં આવ્યું અને ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્રનો દરજ્જો મળ્યો. ભારતીય બંધારણ આપણા […]
ભારતીય બંધારણ દિવસ Read More »





