Gajera Vidyabhavan Utran - Gujarati

National Farmers’ Day Celebration – 2024-25

“ખેડૂતો આપણા રાષ્ટ્રની કરોડરજ્જુ છે, સખત મહેનત, સમર્પણ અને વિશ્વને ખવડાવવાની આશાના બીજ વાવે છે.” ભારતના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૨૩ ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમણે તેમના કાર્યકાળ દરમિયાન કૃષિ ક્ષેત્રની ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અને ખેડૂતોના હિતમાં ઘણા ખેડુતો- હિતૈષી નીતિઓનો કરાર તૈયાર કર્યો. […]

National Farmers’ Day Celebration – 2024-25 Read More »

રાષ્ટ્રીય ગણિત દિવસ – ૨૦૨૪

·         ગણિત દિવસ: મહત્વ અને ઉજવણી ગણિત એ વિજ્ઞાનની એવી શાખા છે, જે સચોટતા, લોજિક અને ક્રમના આધારે આપણે જીવનમાં વિવિધ સમજૂતી અને સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ કરે છે. ગણિત દિવસ વર્ષમાં એક વખત ગણિતના મહત્વને ઉજવવા માટે નિશ્ચિત કરાય છે. ·         ગણિત દિવસની શરૂઆત ભારત સરકારે શ્રીનિવાસ રામાનુજનના યોગદાનને માન આપી તેમના જન્મદિવસ 22

રાષ્ટ્રીય ગણિત દિવસ – ૨૦૨૪ Read More »

E-NEWS LETTER – OPTIMAL – OCT – NOV – 2024-25

  શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નું પાંચમું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર – ૨૦૨૪-૨૫

E-NEWS LETTER – OPTIMAL – OCT – NOV – 2024-25 Read More »

ગીતા જયંતી

યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનં ધર્મસ્ય… ધર્મસંસ્થાપનાય, સંભવામી યુગે યુગે        દર વષ માગસર સુદ આગયારસના દિવસ ગીતા જયંતી ઉજવાય છે. કહેવાય છે ને કે જીવનમાં બધા જ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટેનો સરળ ઉપાય ગીતામાં છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ત્યાર પછી ભગવદ ગીતા

ગીતા જયંતી Read More »

ગીતા જયંતી – 2024

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥   ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે કર્મ કરતો રહે પણ ફળની આશા કરીશ નહીં.        સનાતન પરંપરામાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ખૂબ મહત્વ છે. યુદ્ધ ભૂમિ પર શ્રી વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશ પર આધારિત ધાર્મિક ગ્રંથ છે ,જે તેણે

ગીતા જયંતી – 2024 Read More »

માનવ અધિકાર દિવસ – ૨૦૨૪

જાતિ, લિંગ, રાષ્ટ્રીયતા, ભાષા અને ધર્મ, કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવો નહીં એ જ છે મનુષ્યનું કર્મ. कमजोरो का शोषण हमेशा ताकतवर के द्वारा हुआ है, ताकतवर पर लगाम लगाने के लिए मानवाधिकार आयोग है માનવ હોવાને કારણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિને પ્રાપ્ત થતા અધિકારો. માનવનું જીવન અમૂલ્ય છે અને પ્રત્યેક માનવને જન્મથી જ

માનવ અધિકાર દિવસ – ૨૦૨૪ Read More »