Gajera Vidyabhavan Utran - Gujarati

પ્રશિક્ષણ સેમિનાર – નિયમિતતા

       આજરોજ તા. ૧૬/૧૧/૨૦૨૪, શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે કતારગામ અને ઉત્રાણ શાખાના સારસ્વતો માટે પ્રશિક્ષણ સેમિનારનું આયોજન ડૉ. ભાવિકભાઈ શાહ. જેઓ S V Patel College ના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો વિષય હતો ‘નિયમિતતા’. નિયમિતતા એ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાની કી છે. તે માત્ર એક આદત નથી, પરંતુ […]

પ્રશિક્ષણ સેમિનાર – નિયમિતતા Read More »

એક શિક્ષક : બાળકોનો સાચો માર્ગદર્શક

દિવાળી વેકેશન પૂર્ણ થતાં અને દ્વિતીયસત્ર શરૂ થવાની તૈયારીઓ થઈ રહી છે તો એવા દેવ દિવાળી ના પાવન પર્વ નિમિત્તે અમારી શાળા ગજેરા વિદ્યાભવનમાં શિક્ષક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે  દરેક રીતે ઉપયોગી એવા સેમીનારો અને કાર્યક્રમોનું અવારનવાર આયોજન કરે છે જે શિક્ષકોને દરેક રીતે ઉપયોગી નીવડે છે તો આજ રોજ નવનીત પ્રકાશનના હેડ

એક શિક્ષક : બાળકોનો સાચો માર્ગદર્શક Read More »

Teachers Training Program

       આજરોજ તા. 15/11/2024, શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં શાળાના શિક્ષકો માટે શિક્ષક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્તારગામ અને ઉત્રાણ શાળા બ્રાંચના માધ્યમિક અને ઉ. માધ્યમિક વિભાગના શિક્ષકો હાજર રહ્યા હતા. આ તાલીમ કાર્યક્રમ ડો. હિનાબેન  ઓઝા (આચાર્ય – શેઠ સી.ડી.બરફીવાલા કોલેજ ઓફ કોમર્સ, સુરત) દ્વારા લેવા માં આવ્યો હતો.

Teachers Training Program Read More »

દીપોત્સવી પર્વ

            દિવાળી, જેને ‘દિવાળી’ અથવા ‘દીપાવલી’ પણ કહેવામાં આવે છે, ભારત અને અન્ય ઘણા દેશોમાં ઉજવવામાં આવતી એક મહત્વપૂર્ણ તહેવાર દિવાળી છે. આ દિવસે પ્રકાશ અને સુખનો સંદેશ પ્રસારિત થાય છે. દિવાળીનો સમય ખાસ કરીને ખાસ રહે છે, કારણ કે તે નવા વર્ષનો આરંભ અને લક્ષ્મી પૂજન સાથે જોડાયેલી છે. દિવાળીનો ઉત્સવ હિંદુ ધર્મમાં અનેક

દીપોત્સવી પર્વ Read More »

દિપોત્સવ

“ આસો માટે ઉત્સવ ની ટોળી લેજો હૈયાને હરખે હિંચોળી , દીવા લઈને આવી દિવાળી પૂરજો ચોકે રૂડી રંગોળી”      ‘ દિવાળી ‘ એટલે હૃદયમાં રહેલા પ્રેમ , લાગણી , સંતોષ, આનંદ અને ઉત્સાહના દીવાઓમાં ફરીથી તેલ પુરવાનો અવસર.  માનવ જીવનમાં આ બધા દીવાઓની અખંડ જ્યોતિ બની રહે .     માનવી જ્યારે માનવી ને ઉમંગથી

દિપોત્સવ Read More »