Gajera Vidyabhavan Utran - Gujarati

સમયનો પાઠ અને સફળતાનો સંકલ્પ

પ્રથમ સત્રની પરીક્ષાઓના સમાપનની સાથે અમે તમને અમારા ભાવ વ્યક્ત કરીએ છીએ. આપણે વિચાર કરીએ તો સમય હંમેશા ઉડી જાય છે. એમ જ પહેલું સત્ર ક્યારે શરૂ થયું અને હવે ક્યારે પરીક્ષાઓ પૂરી થઈ ગઈ, તેની ખબર જ ન પડી.આ સમયગાળા દરમિયાન ઘણું શીખવા મળ્યું — ફક્ત પુસ્તકોમાંથી નહીં, પણ જીવનમાંથી પણ. પ્રથમ સત્ર દરમિયાન […]

સમયનો પાઠ અને સફળતાનો સંકલ્પ Read More »

વિશ્વ હૃદયદિવસ : સ્વસ્થ આવતીકાલ માટે કાર્યવાહીનું આહ્વાન

      દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે છે, જે રક્તવાહિનીના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને હૃદયરોગ સામે નિવારક પગલાંને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એક વૈશ્વિક પહેલ છે. વિશ્વ હૃદય દિવસ 2025 ની થીમ “એક ધબકારાને ચૂકશો નહીં” છે. જે રક્તવાહિની રોગોને રોકવા માટે તકેદારી, સક્રિય સંભાળ અને જીવનશૈલીમાં સુધારો

વિશ્વ હૃદયદિવસ : સ્વસ્થ આવતીકાલ માટે કાર્યવાહીનું આહ્વાન Read More »

નવરાત્રી મહોત્સવ ૨૦૨૫-૨૬

યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તયે નમસ્તયે  નમસ્તયે નમો નમઃ   હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે શારદીય નવરાત્રી . શારદીય નવરાત્રી એ ભારત અને વિશ્વમાં હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે .નવરાત્રીએ નવ દિવસનો તહેવાર છે . જે નવ દેવીઓના માનમાં ઉજવાય છે . આ તહેવાર નવ રાત સુધી ચાલે છે

નવરાત્રી મહોત્સવ ૨૦૨૫-૨૬ Read More »

World Ozone Day – 2025

“2025 માટેની થીમ “પૃથ્વી પર જીવનના રક્ષણ માટે વૈશ્વિક સહકાર”      દર વર્ષે 16 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ ઓઝોન દિવસ (World Ozone Day) ઉજવવામાં આવે છે. આ દિવસ આપણે ઓઝોન લેવલના મહત્વ અને તેના સંરક્ષણ માટે કરવામાં આવેલા વૈશ્વિક પ્રયત્નોને યાદ કરીએ છીએ. ઓઝોન લેવલ એટલે શું? : ઓઝોન લેવલ પૃથ્વીનો એક નાજુક પરતો છે,

World Ozone Day – 2025 Read More »

ઈદે મિલાદ – પયગંબર મહંમદ સાહેબનો જન્મોત્સવ

ઈદે મિલાદ, જેને મિલાદ-ઉન-નબી અથવા ઈદે મીલાદુન્નબી પણ કહેવામાં આવે છે, ઇસ્લામ ધર્મનો એક મહત્વપૂર્ણ ધાર્મિક તહેવાર છે. આ દિવસ પયગંબર મહંમદ સાહેબના જન્મદિન તરીકે ઉજવાય છે. ઈસ્લામી કૅલેન્ડરના રબીઉલ અવ્વલ મહિનાની 12મી તારીખે આ દિવસ નિર્ધારિત છે. વિશ્વભરના મુસ્લિમો આ દિવસને શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ અને ઉત્સાહ સાથે ઉજવે છે. પયગંબર મહંમદ સાહેબનો જીવન પરિચય 

ઈદે મિલાદ – પયગંબર મહંમદ સાહેબનો જન્મોત્સવ Read More »

हिन्दी दिवस : हमारी राजभाषा का गौरव

हर साल 14 सितम्बर को हमारे देश में हिन्दी दिवस मनाया जाता है। हिन्दी भारत की सबसे अधिक बोली जाने वाली भाषा है और इसे हमारी राजभाषा का दर्जा प्राप्त है। इस दिन का उद्देश्य हिन्दी भाषा के प्रचार-प्रसार को बढ़ावा देना और इसकी महत्ता को जन-जन तक पहुँचाना है। 14 सितम्बर 1949 को संविधान

हिन्दी दिवस : हमारी राजभाषा का गौरव Read More »