Gajera Vidyabhavan Utran - Gujarati

સ્વચ્છતા અભિયાન જાગૃતિ ૨૦૨૩

       કોઈપણ વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર માટે સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વનું છે. તે માટે વ્યક્તિગત સ્વચ્છતાની સાથે સાથે જાહેર સ્થળોની સ્વચ્છતા પણ એટલી જ અગત્યની છે. ઘરના રાચરચીલાથી લઈ આપણી કાયમી સગવડ પૂરું પાડતા ઘણા બધા જાહેર સ્થળોની જાળવણી દરેક નાગરિકની ફરજ છે.        દરેક જાહેર સ્થળના પદાધિકારીઓ કે જવાબદાર વ્યક્તિઓ …

સ્વચ્છતા અભિયાન જાગૃતિ ૨૦૨૩ Read More »

સેમિનાર : સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ

       આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે. ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને “સાયબર ક્રાઇમ સુરક્ષા” આપવા માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના …

સેમિનાર : સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ Read More »

Navratri Celebration – 2023

प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी। तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति. चतुर्थकम्।। पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च। सप्तमं कालरात्रीति.महागौरीति चाष्टमम्।। नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:। उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना:।। નવરાત્રિ એટલે નવચેતના અને આરાધના નું પર્વ.ગુજરાત નો નવરાત્રિ મહોત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત છે.  નવરાત્રિ આવતા જ ચારેબાજુ નું વાતાવરણ ભક્તિમય બનીજાય છે અને લોકો માં અનેરો થનગનાટ જોવા મળે …

Navratri Celebration – 2023 Read More »

વાત્સલ્યધામની મુલાકાત

माँ की आँख का तारा होना या माँ का तारा होना, बस इतने से फर्क से बच्चों का आसमान छीन जाता है, यदि आप इस  बच्चों का समर्थन करते हैं, तो जीवन बदल सकता है। वात्सल्य धाम इन बच्चों को अच्छी शिक्षा और अच्छा जीवन प्रदान करता है। વાત્સલ્ય એટલે પ્રેમ એ જે માતા પિતા …

વાત્સલ્યધામની મુલાકાત Read More »

વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૩

       વિજ્ઞાન-ગણિત મેળો શાળા દ્વારા આયોજિત એક ઇવેન્ટ છે જે વિદ્યાર્થીઓને પોતાને માટે વિજ્ઞાન અને એન્જિનિયરિંગની પ્રેક્ટિસનો અનુભવ કરવાની તક આપે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, નેક્સ્ટ જનરેશન સાયન્સ સ્ટાન્ડર્ડ્સ વિજ્ઞાન શિક્ષણના ત્રણ સ્તંભોમાંથી એક વિજ્ઞાન અને એન્જિનિયરિંગની પ્રેક્ટિસનો અનુભવ કરે છે. વિદ્યાર્થીઓ અમુક પ્રકારનું સંશોધન કરે છે અને પછી તેમના પ્રયોગને પોસ્ટર સેશન અથવા …

વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૩ Read More »

વાત્સલ્યધામની મુલાકાત

       આજના સમયમાં વિદ્યાર્થીઓમાં કેળવણીના પાયા સમાન કેટલાક ગુણો જેવા કે વિવેક, સાહસ, લાગણીશીલતા, કરુણા, સેવા કરવી વગેરે કેળવાય તો સંવેદના દાખવવાનું શીખે તે માટે ગજેરા વિદ્યાભવન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરતી હોય છે.        આવા હેતુસર તારીખ ૧૪/૧૦/૨૦૨૩ ને શનિવારના દિવસે ધોરણ ૮ ના બાળકોને વાત્સલ્યધામની મુલાકાતે લઈ જવામાં આવ્યા …

વાત્સલ્યધામની મુલાકાત Read More »