Gajera Vidyabhavan Utran - Gujarati

વિશ્વ નદી દિવસ – ૨૦૨૩

         નદી એ એવો વહેતો પ્રવાહ છે કે જે માત્ર ખેતી માટે જ નહીં પરંતુ કોઈપણ સંસ્કૃતિના વિકાસમાં પણ મદદ કરે છે. પ્રાચીન કાળથી માનવી નદીને દેવી-દેવતાઓના રૂપમાં પૂજતો આવ્યો છે. આપણે એ પણ જાણીએ છીએ કે આપણા દેશમાં એવા ઘણા ઋષિઓ થયા છે જેમણે નદીના કિનારે કઠોર તપ કરીને આધ્યાત્મિકતા અને …

વિશ્વ નદી દિવસ – ૨૦૨૩ Read More »

વાલી મીટીંગ નવરાત્રી મેલા – ૨૦૨૩

कहते हैं काला रंग अशुभ होता है , पर स्कूल का वो ब्लैक बोर्ड लोगों की जिंदगी बदल देता है !        વાલી પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાત નો મુખ્ય આશય પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે તે જ હોવું જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી …

વાલી મીટીંગ નવરાત્રી મેલા – ૨૦૨૩ Read More »

Navratri Mela 2023

       Navratri Mela બાળકોને અભિવ્યક્ત થવાનો કાર્યક્રમ છે. બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. બાળકોમાં આત્મશ્રધ્ધા અને આત્મવિશ્વાસ પ્રેરવાથી કાર્યશીલતા સંતોષાય છે. સામૂહિક ભાવના વિકસે છે. વિચાર શકિત વિકસે છે. તેમનામાં મૂલ્યોનું ધડતર થાય છે અને અત્મવિશ્વાસ વધે છે. પરિણામે નાંમાકન, સ્થાયીકરણ અને ગુણવત્તા સુધારણા શક્ય બને છે. ભાગ લેનાર બાળકો …

Navratri Mela 2023 Read More »

વાલી મિટિંગ – સપ્ટેમ્બર ૨૦૨૩

       આજરોજ તા. ૨૩/૦૯/૨૦૨૩ ને શનિવારે શાળામાં વીકલી પરીક્ષા બાદ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વાલીશ્રી સાથે બોલાવવામાં આવ્યા હતા. જેનો સમય સવારે ૮:૦૦  થી ૧૦:૩૦ નો રાખવામાં આવ્યો હતો.        વાલી મીટીંગ દરમિયાન માતાપિતા સાથે પ્રથમ સામયિક પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા …

વાલી મિટિંગ – સપ્ટેમ્બર ૨૦૨૩ Read More »

વિશ્વ શાંતિ દિવસ

       દર વર્ષે 21 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ શાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો ખાસ હેતુ એ જ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ દેશ અને નાગરિકો વચ્ચે શાંતિ વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિ જાળવવા માટેના પ્રયત્નો કરવામાં આવે. આ દિવસ મારફતે વિશ્વભરના દેશો અને નાગરિકો વચ્ચે શાંતિ સંદેશનો પ્રચાર અને …

વિશ્વ શાંતિ દિવસ Read More »

જૈન સંવત્સરી – ૨૦૨૩

      પર્યુષણનો એક અર્થ નીકળે છે,’ પરિવસન’- એટલે કે એક જ સ્થાન પર સ્થિર રહેવું. આમ પર્યુષણનો અર્થ ચતુર્થમાસની વર્ષાઋતુમાં એક જ સ્થળે મુકામ કરવો.      પર્યુષણનો બીજો અર્થ થાય છે, પર્યુપશમન’ આ શબ્દનો ભાવાર્થ છે, સંસારમાંની અનેક પ્રકારની વ્યાધિ, ઉપાધિ વચ્ચે પણ સમતા અને શાંતિ ધારણ કરવી. સદીઓથી માનવમનમાં અનેક પ્રકારનાં …

જૈન સંવત્સરી – ૨૦૨૩ Read More »