Gajera Vidyabhavan Utran - Gujarati

ગણેશ ચતુર્થી – ૨૦૨૩

वक्रतुण्ड् महाकाय सूर्यकोटि समप्रभ : | निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ||   ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે        ગણેશ ચતુર્થી પછી 10 દિવસ સુધી સતત ગણેશોત્સવ ઉજવવામાં આવે …

ગણેશ ચતુર્થી – ૨૦૨૩ Read More »

Grand Parents Day Celebration – 2023-24

“અનુભવ અને જ્ઞાન નો ખજાનો એટલે દાદા–દાદી.” હેતુ: બાળક અને દાદા–દાદી વચ્ચેનું પેઢીનું અંતર ઓછુ થાય અને તેમનો સંબંધ મજબૂત થાય. મહત્વ: દરેક માતા-પિતા પોતાના બાળકના ઉછેર કરવામાં કોઇ કમી રાખતા નથી આમ છતાં દાદા-દાદીની જગ્યા છે તે કોઇ લઈ શકતું નથી. દાદા-દાદી માટે બાળકો જીવંત રમકડા હોય છે જ્યારે બાળકો માટે સૌથી શ્રેષ્ઠ મિત્રો …

Grand Parents Day Celebration – 2023-24 Read More »

વર્લ્ડ ઓઝોન ડે – ૨૦૨૩

ઓઝોન તો હૈ એક દિલ જેસા , બીના ઇસકે જીવન કેસા? બીના ઓઝોન કે બઢેગી બીમારી, ખતરે  મેં રેહેગી જિંદગી હમારી.            World Ozone Day 2023: દર વર્ષે 16 સપ્ટેમ્બરે વર્લ્ડ ઓજોન ડે ઉજવાય છે. તેનો હેતુ લોકોને પ્રકૃતિને લઈને જાગૃત કરવાનો છે. દર વર્ષે ઓજોન લેયર પ્રત્યે જાગૃત કરવા માટે આ દિવસ ની ઉજવણી …

વર્લ્ડ ઓઝોન ડે – ૨૦૨૩ Read More »

આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ

        પૃથ્વી ગ્રહની આસપાસના વાયુમંડળમાં રહેલાં ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાળવણી માટે સમગ્ર વિશ્વના દેશો દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઓઝોન વાયુ઼નો 90 ટકા જેટલો ભાગ પૃથ્વીના વાતાવરણમાં 10 થી 50 કિલોમીટરની ઉંચાઇ પર જોવા મળે છે. સૂર્યના કિરણોમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ રે …

આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ Read More »

નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ

“પહેલું સુખ તે જાતે નર્યા“ શિક્ષકોના સ્વાસ્થ્ય માટે સંસ્થાની પ્રશંસનીય પહેલ આજરોજ તારીખ 15 સપ્ટેમ્બર સ્કૂલ હેલ્થ પોલિસીઝ ને ધ્યાને લઇ સુરતની જાણીતી કિરણ હોસ્પિટલ દ્વારા અત્રેની શાળામાં દરેક કર્મચારીગણ માટે ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન સવારે ૧૦ કલાકથી સાંજે ૪ કલાક સુધી  કરવામાં આવ્યું હતું. જેમાં દરેક માધ્યમ અને પાળીના દરેક કર્મચારીઓનું ચેકઅપ કરવામાં આવ્યું …

નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ Read More »

Engineers’ Day 2023

‘The theme for National Engineers’ Day in 2023 is ‘Engineering for a Sustainable Future.’        ભારતમાં દર વર્ષની જેમ આજે (15 સપ્ટેમ્બર) એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજનો દિવસ પણ ખાસ છે કારણ કે, આજે મહાન ભારતરત્ન વિશ્વેશ્વરાયનો જન્મદિવસ છે,જે ભારતના મહાન એન્જિનિયરોમાંથી એક હતા. તેમણે આધુનિક ભારત બનાવીને દેશને એક …

Engineers’ Day 2023 Read More »