જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી–૨૦૨૩
જન્માષ્ટમી પર્વ એટલે આનંદ, હર્ષ અને ઉલ્લાસથી ઉજવાતો તહેવાર. સદીઓથી આપણી આ આપણે આ પરંપરા અનુસાર ભગવાનની ભક્તિ તહેવારની ઉજવણી કરતા આવ્યા છીએ. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી જુદી જુદી રીતે થતી હોય છે. જન્માષ્ટમીની રાત્રે ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણનો જનમ થયો હતો. તેથી રાત્રે ૧૨ વાગ્યે મંદિરમાં અને ઘરોમાં પણ લોકો …