Gajera Vidyabhavan Utran - Gujarati

વિશ્વ છાયાંકન દિવસ – ૨૦૨૩

એક સમય હતો જ્યારે કેમરા ખૂબ ઓછા લોકોના હાથમાં હતો ત્યારે માત્ર ખાસ પળ જ કેપ્ચર કરવા માટે થતા હતા દર વર્ષે 19 ઓગસ્ટને વિશ્વ છાયાંકન દિવસ ઉજવાય છે. આ દિવસનો ખૂબ મહત્વ વધી ગયુ છે. એક સમય હતો જ્યારે કેટલાક જ લોકો પાસે કેમેરા હતા. પણ હવે દરેક માણસના હાથમાં કેમરા છે. જ્યારે કેમરા …

વિશ્વ છાયાંકન દિવસ – ૨૦૨૩ Read More »

૭૭માં સ્વતંત્રતા દિવસ ઉજવણી

       દેશભરમાં ૭૭માં સ્વતંત્ર દિવસને માટે દેશભક્ત ઉમંગ છવાયેલો છે. સ્વતંત્રતા દિવસ, ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ભારતના નાગરિકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસ  આપણને સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનની યાદ અપાવે છે.  આપણામાં દેશભક્તિની ભાવના તેમજ દેશ માટે કંઈક કરવાની ભાવના પણ કેળવે છે.        ભારતના નાગરિકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ …

૭૭માં સ્વતંત્રતા દિવસ ઉજવણી Read More »

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી – ૨૦૨૩

1947માં 15મી ઓગસ્ટનો દિવસ ભારતના સુવર્ણ ઈતિહાસમાં અંકિત થઈ ગયો છે. આ તે દિવસ છે જ્યારે ભારતને 200 વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. આ એક કઠિન અને લાંબો સંઘર્ષ હતો જેમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાપુરુષોએ આપણી વહાલી માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. સ્વતંત્રતા દિવસ એ આપણા દેશનો જન્મદિવસ છે.  આપણે દર …

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી – ૨૦૨૩ Read More »

દેશભક્તિ ગીત સ્પર્ધા

“મેરી મિટ્ટી, મેરા દેશ”      તારીખ ૧૪/૦૮/૨૦૨૩, સોમવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે દેશ ભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમમાં શાળાનાં ઉપચાર્યશ્રી અંકિતાબેન નાયક અને શ્રી વિજયભાઈ ચૌહાણ એ નિર્ણાયકશ્રી તરીકે ઉપસ્થિત રહીને સરસ મૂલ્યાંકન કર્યું.        આપણા દેશને આઝાદી મળી તેનો અમૃત મહોત્સવ …

દેશભક્તિ ગીત સ્પર્ધા Read More »

Celebrating the festival of Freedom

૧૯૪૭ માં ૧૫ મી ઓગસ્ટનો દિવસ ભારતના સુવર્ણ ઈતિહાસમાં અંકિત થઈ ગયો છે. આ તે દિવસ છે જ્યારે ભારતને ૨૦૦ વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. આ એક કઠિન અને લાંબો સંઘર્ષ હતો જેમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાપુરુષોએ આપણી વ્હાલી માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. સ્વતંત્રતા દિવસ એ આપણા દેશનો જન્મદિવસ છે. …

Celebrating the festival of Freedom Read More »

વિશ્વ સંસ્કૃત દિવસ – શ્લોક ગાન સ્પર્ધા

       વિશ્વની પ્રાચીનતમ ભાષા એટલે સંસ્કૃત ભાષા. એવું ગૌરવવંતુ સ્થાન સંસ્કૃત ભાષા મેળવે છે. સંસ્કૃત ભાષા એ દેવવાણી છે. આ સંસ્કૃત દેવવાણીનું સ્વરૂપ અનેક દ્રષ્ટિકોણ અનુસાર અનેક રીતે અવલોકી શકાય તેમ છે.  સંસ્કૃત એટલે સારી રીતે સંસ્કારિત કરેલું.’ પ્રત્યેક ભાષા પોતાનું આગવું સ્થાન ધરાવે છે આમ છતાં ભારતીય ભાષાઓની જનની તેમજ ભારતીય ભાષાઓનું …

વિશ્વ સંસ્કૃત દિવસ – શ્લોક ગાન સ્પર્ધા Read More »