Monthly E-Newsletter : September 2023
Monthly E-Newsletter : September 2023 Read More »
जमीन पर हमसे कोई युद्ध नहीं कर सकतापानी में हमारे कोई दुश्मन तैर नहीं सकतागगन शक्ति इस काबिल है हमारीहिंदुस्तान के आसमान की ओरकोई आँख उठा के देख नहीं सकता આજે 8 ઓક્ટોબરે ઇન્ડિયન એરફોર્સ ડે ઉજવાય છે. આજના દિવસે જ વર્ષ 1932માં વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. ઘણા લોકોને ખબર નહીં હોય કે આઝાદી
ભારતીય વાયુસેના દિવસ – ૨૦૨૩ Read More »
કવિઓની ભાષામા દિલની વાત જેટલી ઋજુતાથી પ્રગટ થઈ શકે છે મૅડિકલ ભાષામાં તે હૃદયની કાર્યપ્રણાલી એટલી જ મહત્વપૂર્ણ છે. આજના સમયમાં ગરીબ હોય કે શ્રીમંત, પ્રત્યેક વ્યક્તિની જીવનશૈલીમાં અનેકાનેક પરિવર્તનો થયા છે. જીવનમાં આનંદ અને ઉલ્લાસની કમી થઈ રહી છે તો સાથે સાથે તણાવ, ગુસ્સો, ભય, વિવાદ જેવા નકારાત્મક પરિબળો જીવન પર
નદી એ એવો વહેતો પ્રવાહ છે કે જે માત્ર ખેતી માટે જ નહીં પરંતુ કોઈપણ સંસ્કૃતિના વિકાસમાં પણ મદદ કરે છે. પ્રાચીન કાળથી માનવી નદીને દેવી-દેવતાઓના રૂપમાં પૂજતો આવ્યો છે. આપણે એ પણ જાણીએ છીએ કે આપણા દેશમાં એવા ઘણા ઋષિઓ થયા છે જેમણે નદીના કિનારે કઠોર તપ કરીને આધ્યાત્મિકતા અને
વિશ્વ નદી દિવસ – ૨૦૨૩ Read More »
कहते हैं काला रंग अशुभ होता है , पर स्कूल का वो ब्लैक बोर्ड लोगों की जिंदगी बदल देता है ! વાલી પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાત નો મુખ્ય આશય પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે તે જ હોવું જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી
વાલી મીટીંગ નવરાત્રી મેલા – ૨૦૨૩ Read More »
Navratri Mela બાળકોને અભિવ્યક્ત થવાનો કાર્યક્રમ છે. બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. બાળકોમાં આત્મશ્રધ્ધા અને આત્મવિશ્વાસ પ્રેરવાથી કાર્યશીલતા સંતોષાય છે. સામૂહિક ભાવના વિકસે છે. વિચાર શકિત વિકસે છે. તેમનામાં મૂલ્યોનું ધડતર થાય છે અને અત્મવિશ્વાસ વધે છે. પરિણામે નાંમાકન, સ્થાયીકરણ અને ગુણવત્તા સુધારણા શક્ય બને છે. ભાગ લેનાર બાળકો
Navratri Mela 2023 Read More »