Gajera Vidyabhavan Utran - Gujarati

हिंदी से हिंदुस्तान

हिंदी से हिंदुस्तान   “हिंदी मेरा ईमान है हिंदी मेरी पहचान है, हिंदी हूं मैं , वतन भी मेरा प्यारा हिंदुस्तान है|”              हिंदी भाषा की सांस्कृतिक धरोहर के बारे में जाने हर साल 14 सितंबर के दिन को हिंदी दिन मनाया जाता है |हिंदी दिन की रोचक कहानी और इसके पीछे छिपे गहरे […]

हिंदी से हिंदुस्तान Read More »

શિક્ષક દિવસ -જ્ઞાનના દીપ પ્રગટાવનાર ગુરૂજનને નમન .

“શિક્ષક એ દીવો છે જે પોતે બળીને અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે.   ”              દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકનું સ્થાન ખૂબ જ વિશેષ હોય છે. માતા પિતા પછી જો આપણને સાચો માર્ગદર્શન કરે છે તો એક શિક્ષક જ છેશિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી તેઓ જીવન જીવવાની કળા પણ શીખવે છે .                 માનવ જીવનમાં

શિક્ષક દિવસ -જ્ઞાનના દીપ પ્રગટાવનાર ગુરૂજનને નમન . Read More »

હવન – પવિત્રતા અને સકારાત્મક ઊર્જાનો સંદેશ

       અમારી શાળામાં શૈક્ષણિક સાથે સાથે આધ્યાત્મિક વિકાસને પણ વિશેષ સ્થાન આપવામાં આવે છે. તેના ભાગરૂપે, આજ રોજ શાળામાં હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. હવન એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ જીવનમાં સકારાત્મક ઊર્જા, પવિત્રતા અને એકતાનો સંદેશ આપતું સાધન છે. હવન અથવા યજ્ઞ એ વૈદિક પરંપરાનો એક અગત્યનો સંસ્કાર છે. તેમાં

હવન – પવિત્રતા અને સકારાત્મક ઊર્જાનો સંદેશ Read More »

વાલી મિટીંગ : બાળ વિકાસ માટેનો સેતુ

     આજરોજ તા. ૦૫/૦૯/૨૦૨૫, શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે માસિક વાલી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો- ૯થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ એ સાથે વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વાલી-શિક્ષક મિટીંગ : અર્ધવાર્ષિક પરીક્ષા ની મહત્વપૂર્ણ કડી      શિક્ષણની પ્રક્રિયામાં વાલી-શિક્ષક PEM ખૂબ જ અગત્યની કડી છે. અર્ધવાર્ષિક પરીક્ષા શરૂ થતા પહેલા

વાલી મિટીંગ : બાળ વિકાસ માટેનો સેતુ Read More »

શિક્ષક દિન : શિક્ષકોને સમર્પિત એક અનોખો દિવસ

         ભારત દેશમાં શિક્ષક દિન દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન શિક્ષણશાસ્ત્રી, તત્ત્વજ્ઞાની અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. તેમણે પોતાના જીવન દ્વારા શિક્ષકની મહત્તા, શિક્ષણનું મૂલ્ય અને સમાજની પ્રગતિમાં શિક્ષકની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.       તાઃ 5/09/2025 ને શુક્રવારના

શિક્ષક દિન : શિક્ષકોને સમર્પિત એક અનોખો દિવસ Read More »

રાષ્ટ્રીય રમતગમત દિવસ-૨૦૨૫

ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ૨૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ના વર્ષોમાં ભારત માટે ઓલમ્પિક્સમાં સુવર્ણપદક જીતનાર હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. તેમણે ૧૯૨૬ થી ૧૯૪૯ સુધીની તેમની રમત કારકિર્દી દરમિયાન ૫૭૦ ગોલ કર્યા હતા. મેજર ધ્યાનચંદે રમતગમતમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા આપણા દેશનું નામ ખૂબ રોશન કર્યું છે,

રાષ્ટ્રીય રમતગમત દિવસ-૨૦૨૫ Read More »