Gajera Vidyabhavan Utran - Gujarati

શિક્ષક દિનની ઉજવણી – ૨૦૨૩

“શિક્ષક દિનની ઉજવણી શિક્ષક એ સફળતાની ચાવી છે, અને ઉજ્જવળ ભવિષ્યનું દ્વારે છે.”               શિક્ષકદિન 5 સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના અવસર પર 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતીય સંસ્કૃતિના સંવાદક પ્રખ્યાત શિક્ષક અને મહાન માર્ગદર્શક […]

શિક્ષક દિનની ઉજવણી – ૨૦૨૩ Read More »

Teachers Day : Honouring Patience,Hardwork and Dedication

શિસ્ત, ક્ષમા, કર્મ આ જડીબુટ્ટીથી ઘુટી જીવનને નવ જીવન જે બક્ષે તે ખરા શિક્ષક…!!! શિક્ષકદિન દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિધ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે. જે એક શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણ ને ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષાવિધ અને મહાન દાર્શનિક હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ૨૭ વાર નોબેલ પુરસ્કાર માટે સન્માનીત કરવામાં

Teachers Day : Honouring Patience,Hardwork and Dedication Read More »

શિક્ષક દિન ૨૦૨૩

      કોઈ પણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશના શિક્ષકોની છે. તેઓ જે તે દેશના નાગરિકોને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે. આ સાથે તેઓ એ પણ જણાવે છે કે, કેવી રીતે સાચા-ખોટાની પરીક્ષા કરવી. આ રીતે, વ્યક્તિના પ્રથમ ગુરુને તેની માતા કહેવામાં આવે છે, જ્યારે શિક્ષક

શિક્ષક દિન ૨૦૨૩ Read More »

સાયબર સંજીવની અભિયાન 2.0

        સાયબર ક્રાઈમ એક એવો ગુનો છે જે સીધો કોમ્પ્યુટર અને ઓનલાઈન ઈન્ટરનેટ નેટવર્ક સાથે સંબંધિત છે. જેમાં ગુનેગારો આ બે દ્વારા વિવિધ પ્રકારના ગેરકાયદે કૃત્યો કરે છે. આ રીતે સમજી શકાય છે કે આજે સાયબર ક્રાઇમ ચોરી, છેતરપિંડી, સાયબર ગુંડાગીરી, વ્યક્તિગત માહિતીની ચોરી, બદનામીનું ડિજિટલ માધ્યમ બની રહ્યું છે. આ તમામ

સાયબર સંજીવની અભિયાન 2.0 Read More »

વિશ્વ જળ સપ્તાહ – ૨૦૨૩

      આજે વિશ્વ સામે સૌથી મોટો પડકાર કોઈ હોય તો તે ‘પાણી’ છે. આજે દુનિયામાં ઘણાં દેશો અને પ્રદેશો એવાં છે જ્યાં પીવા માટેનું પાણી પણ પુરતું નથી. આથી પાણીને લગતી સમસ્યા કોઈ એક પ્રદેશ પુરતી નથી, પરંતુ આ સમસ્યા અને તેની અસરો સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. આથી જ પાણીની આ તમામ

વિશ્વ જળ સપ્તાહ – ૨૦૨૩ Read More »

રક્ષાબંધનની ઉજવણી – ૨૦૨૩

આરતી ની થાળી હું સજાવું, કુમકુમ અને અક્ષત નો તિલક લગાવું, તારા ઉજ્જવળ ભવિષ્યની કામના હું કરું, ક્યારેય ન આવે તારા પર સંકટ એવી  પ્રાર્થના હું સદા કરું.                         ભારત તહેવારોનો દેશ છે.તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ.તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેન

રક્ષાબંધનની ઉજવણી – ૨૦૨૩ Read More »