શિક્ષક દિનની ઉજવણી – ૨૦૨૩
“શિક્ષક દિનની ઉજવણી શિક્ષક એ સફળતાની ચાવી છે, અને ઉજ્જવળ ભવિષ્યનું દ્વારે છે.” શિક્ષકદિન 5 સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના અવસર પર 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતીય સંસ્કૃતિના સંવાદક પ્રખ્યાત શિક્ષક અને મહાન માર્ગદર્શક […]
શિક્ષક દિનની ઉજવણી – ૨૦૨૩ Read More »