Gajera Vidyabhavan Utran - Gujarati

વિશ્વ સંરક્ષણ દિવસ

संरक्षेद्दूषितो न स्याल्लोकः मानवजीवनम्। હેતુ: કુદરતી સંસાધનોના મહત્વ અને તેમની આસપાસના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો છે. જુલાઈ ૨૮ ના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવેલ, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ હજી એક વધુ આવશ્યક દિવસ છે જે આપણને આપણા જીવનમાં પ્રકૃતિનું મહત્વ અને આપણે તેને કેમ સાચવવું છે તે યાદ અપાવે છે. આ દિવસ આપણને પ્રકૃતિના સંરક્ષણ વિશે […]

વિશ્વ સંરક્ષણ દિવસ Read More »

કારગીલ : શૌર્ય અને વિજય

દેશમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ એ શહીદ ભારતીય સૈનિકોના બલિદાનને માન આપવાનો દિવસ છે, જેમણે જુલાઈ 1999માં કારગીલમાં પાકિસ્તાની સેના સામેની લડાઈ જીતવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.આજથી બરાબર 24 વર્ષ પહેલાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ નિયંત્રણ રેખા (LOC) પાસે ભારતીય વિસ્તારમાં મોટાપાયે ઘૂસણખોરી

કારગીલ : શૌર્ય અને વિજય Read More »

કારગિલ વિજય દિવસ

        ભારતમાં દર 26 જુલાઈએ ઉજવવામાં આવે છે, 1999 માં લદ્દાખમાં ઉત્તરીય કારગિલ જિલ્લાની પર્વતની ટોચ પર પાકિસ્તાની દળોને તેમના કબજા હેઠળના સ્થાનો પરથી હટાવવા માટે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીત મેળવવા માટે થયેલ. શરૂઆતમાં, પાકિસ્તાની સેનાએ યુદ્ધમાં તેમની સંડોવણીનો ઇનકાર કર્યો હતો, અને દાવો કર્યો હતો કે તે કાશ્મીરી લશ્કરી

કારગિલ વિજય દિવસ Read More »

આંતરરાષ્ટ્રીય મિલે્ટસ દિવસ – ૨૦૨૩

        ભારતની પરંપરાગત ખેત પેદાશો મિલે્ટસ એટલે શ્રી અન્ન. નાગરિકો મિલે્ટસનો દૈનિક ખોરાકમાં મહત્તમ ઉપયોગ કરતા થાય તે માટે વડાપ્રધાનશ્રીએ કરેલી હિમાયતના પરિણામે સંયુક્ત રાષ્ટ્રએ ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી દેશભરમાં મિલે્ટસની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે.           જિલ્લા કલેકટર

આંતરરાષ્ટ્રીય મિલે્ટસ દિવસ – ૨૦૨૩ Read More »

સર્વત્ર ઉમાશંકર જોશી

      તા. 21-07-2023  કવિ ઉમાશંકર જોશીની ૧૧૨ મી જન્મ જયંતિ નિમિતે ગજેરા વિદ્યાભવન અને ગુજરાત સાહિત્ય, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૨૧/૦૭/૨૦૨૩, શુક્રવારના રોજ ઉત્રાણ ખાતે ગુજરાતના પ્રથમ હરોળના કવિ શ્રી ઉમાશંકર જોશીની ૧૧૨ મી જન્મજયંતિ નિમિતે ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. જેમાં ગજેરા વિદ્યાભવન ના એકેડેમિક ડીરેક્ટર શ્રી જયેશભાઈ

સર્વત્ર ઉમાશંકર જોશી Read More »

વર્લ્ડ ચેસ ડે

       ચેસ 15મી સદીના અંત સુધીમાં સમકાલીન રમત તરીકે વિકસિત થઈ હતી અને આજે ખૂબ લોકપ્રિય છે. ચેસ મગજની વ્યૂહાત્મક રમત છે. જેમાં બે ખેલાડીઓ 64 સ્ક્વેરના ચેકરબોર્ડ પર હરીફ રાજાને પકડવાની સ્પર્ધા કરે છે. પુખ્ત વયના લોકો અને બાળકોમાં ચેસ એક લોકપ્રિય રમત છે. આ રમત દાયકાઓથી અસ્તિત્વમાં છે. આ રમત વધુને વધુ લોકો રમે

વર્લ્ડ ચેસ ડે Read More »