Gajera Vidyabhavan Utran - Gujarati

વાલી મિટિંગ – જુન,૨૦૨૩

“શિક્ષણ માનવની આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થથી બનાવે છે.”   શિક્ષણ એક સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પરિસ્થિતિ શિક્ષણને વ્યાપક રીતે પ્રભાવિત કરે છે .તેથી શિક્ષણની સાર્વજનિક પરિભાષા કરવી અઘરી છે. બીજી બાજુ માનવીય ઘટક પણ સતત પરિવર્તનશીલ છે.    શિક્ષણ એ ખીલવણીનું કાર્ય છે શિક્ષણ એ પૂર્ણતાને બહાર લાવવાનું કાર્ય છે. એકાગ્રતા અને કેન્દ્રીકરણ પદ્ધતિ છે. શિક્ષક […]

વાલી મિટિંગ – જુન,૨૦૨૩ Read More »

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ

” મનમોહક આકૃતિ એટલે પ્રકૃતિ” આ પ્રકૃતિ છે મહેકતી હવાઓની મસ્તીભરી પ્રવૃત્તિ  આ પ્રકૃતિ છે અલબેલા રંગોથી રંગાયેલી કોઈ ચિત્રકાર ની કૃતિ” જળ, જંગલ, જમીન, જનાવર આ ચારેય વગર પ્રકૃતિની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો સજીવોનુ જીવન છે જ્યારે માનવી માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ Read More »

વિશ્વ સંરક્ષણ દિવસ

संरक्षेद्दूषितो न स्याल्लोकः मानवजीवनम्। હેતુ: કુદરતી સંસાધનોના મહત્વ અને તેમની આસપાસના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો છે. જુલાઈ ૨૮ ના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવેલ, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ હજી એક વધુ આવશ્યક દિવસ છે જે આપણને આપણા જીવનમાં પ્રકૃતિનું મહત્વ અને આપણે તેને કેમ સાચવવું છે તે યાદ અપાવે છે. આ દિવસ આપણને પ્રકૃતિના સંરક્ષણ વિશે

વિશ્વ સંરક્ષણ દિવસ Read More »

કારગીલ : શૌર્ય અને વિજય

દેશમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ એ શહીદ ભારતીય સૈનિકોના બલિદાનને માન આપવાનો દિવસ છે, જેમણે જુલાઈ 1999માં કારગીલમાં પાકિસ્તાની સેના સામેની લડાઈ જીતવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.આજથી બરાબર 24 વર્ષ પહેલાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ નિયંત્રણ રેખા (LOC) પાસે ભારતીય વિસ્તારમાં મોટાપાયે ઘૂસણખોરી

કારગીલ : શૌર્ય અને વિજય Read More »

કારગિલ વિજય દિવસ

        ભારતમાં દર 26 જુલાઈએ ઉજવવામાં આવે છે, 1999 માં લદ્દાખમાં ઉત્તરીય કારગિલ જિલ્લાની પર્વતની ટોચ પર પાકિસ્તાની દળોને તેમના કબજા હેઠળના સ્થાનો પરથી હટાવવા માટે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીત મેળવવા માટે થયેલ. શરૂઆતમાં, પાકિસ્તાની સેનાએ યુદ્ધમાં તેમની સંડોવણીનો ઇનકાર કર્યો હતો, અને દાવો કર્યો હતો કે તે કાશ્મીરી લશ્કરી

કારગિલ વિજય દિવસ Read More »

આંતરરાષ્ટ્રીય મિલે્ટસ દિવસ – ૨૦૨૩

        ભારતની પરંપરાગત ખેત પેદાશો મિલે્ટસ એટલે શ્રી અન્ન. નાગરિકો મિલે્ટસનો દૈનિક ખોરાકમાં મહત્તમ ઉપયોગ કરતા થાય તે માટે વડાપ્રધાનશ્રીએ કરેલી હિમાયતના પરિણામે સંયુક્ત રાષ્ટ્રએ ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી દેશભરમાં મિલે્ટસની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે.           જિલ્લા કલેકટર

આંતરરાષ્ટ્રીય મિલે્ટસ દિવસ – ૨૦૨૩ Read More »