November & December Month E-Newsletter – 2024
November & December Month E-Newsletter – 2024 Read More »
“શિક્ષણએ વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ શોધવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે” એક શિક્ષક માત્ર બાળકને ભણાવતો જ નથી પરંતુ બાળકનું દરેક રીતે ઘડતર કરી ભવિષ્યનું નિર્માણ કરે છે. “શિક્ષક માત્ર બાળકને જ્ઞાન જ નથી આપતા પરંતુ તેના અભ્યાસમાં આવતી મૂંઝવણોને સમજણપૂર્વક તેનું સમાધાન પણ કરે છે. તેમની દરેક મૂંઝવણમાં તેમને એક પથદર્શક બનીને ઊભા રહે છે.
વાલી ,શિક્ષક અને વિદ્યાર્થીનો – સંબંધ સેતુ Read More »
“મોબાઇલમાં નહીં મેદાનની રમતો તમારું ભાગ્ય બનાવશે…… આંગણાની રમતોથી અકલ્પનીય આનંદ સાથે આરોગ્ય પણ સચવાશે” આદિકાળથી આપણે ત્યાં જીવનક્રમને જોડતી અનેકવિધ રમતો રમાતી હતી,જેના અનેક પ્રમાણ આપણા પુરાણોમાં જોવા મળે છે. મનુષ્યના જીવન વિકાસમાં રમતનું મહત્વપૂર્ણ યોગદાન છે . બાળકોને આનંદ આપતી રમતો એ માત્ર મનોરંજન કે વ્યાયામ માટે જ નહીં, પણ માનવ જીવનને
“આસમાન મેં ઉડતી પતંગ હમે સિખાતી હૈ કી ઊંચાઈ પર પહોંચને કે લિયે સંતુલન જરૂરી હૈ” A kite only goes up as high as its string.ઉતરાયણ અર્થાત ઉત્તર તરફનું પ્રયાણ આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે, માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ. મકરસંક્રાંતિનો
ઉતરાયણ પર્વની ઉજવણી -૨૦૨૫ Read More »
મકરસંક્રાંતિ એ હિન્દુ ધર્મનું પાવન પર્વ છે જે પ્રત્યેક વર્ષ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ તહેવાર સૂર્યના મકર રાશિમાં પ્રવેશને ઉજવવા માટે મનાવવામાં આવે છે. આ તહેવારનું વૈજ્ઞાનિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. મકરસંક્રાંતિ એ દિવસ અને રાતના સમાન અવધિ પછી દિવસ લાંબો થવા લાગે તે ક્ષણ છે. આ દિવસથી પૃથ્વી
બાળકોના સમગ્રલક્ષી વિકાસનું કાર્ય કરતી શાળા એટલે ગજેરા વિદ્યાભવન.. જે વિવિધ દિન વિશેષની ઊજવણી કરી બાળકોમાં સાંસ્કૃતિક વિકાસ કરે છે. આવા ઉદ્દેશ્યથી જ તારીખ 12/01/2025 ના રોજ આંતરશાળા વકૃત્વ, વેશભૂષા, ટેલેન્ટ શો વગેરે જેવી સ્પર્ધાનું આયોજન કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નવયુગ કોલેજના
યુવા દિનની અનોખી ઉજવણી આંતરશાળા સ્પર્ધા દ્વારા… Read More »