Gajera Vidyabhavan Utran - Gujarati

વાર્ષિક ગૌરવ અને સન્માન કાર્યક્રમ

અમારી શાળાશ્રીમતી એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણમાં તા. 24,25 માર્ચ, 2026ના રોજ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ સરકારી આર્ટ્સ અને કોમર્સ કૉલેજ, કાછલના પ્રોફેસર ડૉ. પ્રવીણભાઈ સલિયા સાહેબના મુખ્ય આતિથ્ય તળે અને શાળાના એકેડેમિક ડાયરેક્ટર પ્રતિમા સોની મેમ, શાળાના કેમ્પસ ડાયરેક્ટર નિશાબેન ખુમાણ મેમની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ શાળાના તમામ વિભાગોના આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉત્સાહ અને

વાર્ષિક ગૌરવ અને સન્માન કાર્યક્રમ Read More »

સંવાદથી સંસ્કાર સુધીની સહયાત્રા

    વિદ્યાર્થીના જીવનમાં પ્રથમ ગુરુ એટલે માતા. પ્રથમ સંરક્ષક એટલે પિતા અને પ્રથમ સંસ્કાર શાળા એટલે પરિવાર શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પાછળ માતા પિતાની સમજ સહયોગ વિશ્વાસ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષક અને વાલી બંનેના સહકારથી જ બાળકનું ભવિષ્ય બનશે . આજનો જમાનો ફક્ત હરીફાઈ નો જમાનો થઈ ગયો છે. આજે ભણતરને

સંવાદથી સંસ્કાર સુધીની સહયાત્રા Read More »

GSEB બોર્ડ પરીક્ષા 2026 – S.S.C. અને H.S.C. વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન

Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) દ્વારા લેવામાં આવતી SSC (ધોરણ 10) અને HSC (ધોરણ 12) બોર્ડ પરીક્ષાઓ દરેક વિદ્યાર્થીના શૈક્ષણિક જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ તબક્કો છે. વર્ષ 2026ની બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે નવી તક અને પડકારો લઈને આવી રહી છે. સામાન્ય રીતે આ પરીક્ષાઓ ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન યોજાય છે, તેથી સમયસર અને આયોજનબદ્ધ

GSEB બોર્ડ પરીક્ષા 2026 – S.S.C. અને H.S.C. વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન Read More »

મહાશિવરાત્રિ – ભક્તિ, તપ અને આધ્યાત્મિક જાગૃતિનો મહાપર્વ

મહાશિવરાત્રિ હિંદુ ધર્મનો એક પવિત્ર અને મહત્ત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. આ પર્વ ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને ઉજવવામાં આવે છે. આ રાત્રિ ભક્તો માટે ઉપવાસ, જાગરણ અને પ્રાર્થનાનો વિશેષ અવસર છે. ભગવાન શિવ, જેને ભગવાન શિવ તરીકે પૂજવામાં આવે છે, તેઓ સંહાર અને સર્જનના દેવ માનવામાં આવે છે. તેઓ વૈરાગ્ય, તપસ્યા

મહાશિવરાત્રિ – ભક્તિ, તપ અને આધ્યાત્મિક જાગૃતિનો મહાપર્વ Read More »