વાલી મીટીંગ : વાર્ષિક પરિણામ ૨૦૨૩-૨૪
“સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી” ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં તા.૦૨/૦૫/૨૦૨૪ અને ૦૩/૦૫/૨૦૨૪ ના રોજ વાર્ષિક પરિણામ વિતરણ કરવામાં આવ્યું હતું. ધોરણ ૮, ૯ અને ૧૧ (કોમર્સ / સાયન્સ) ના બાળકો માટે વાર્ષિક પરિણામ વિતરણ કરવામાં આવ્યું. જેમાં બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજરોજ વિદ્યાભવન ઉત્રાણના પ્રાગણમાં બાળકો …