February 2025

માતૃભાષા દિવસ: આપણું મૂળ, આપણું ગૌરવ

       માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે. ગુજરાતી ભાષા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા પુરસ્કાર, રમણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કાર, …

માતૃભાષા દિવસ: આપણું મૂળ, આપણું ગૌરવ Read More »

માતૃપિતૃ પૂજન દિવસ : સંસ્કાર અને સન્માનનો ઉત્સવ

       “માતા પિતા” એ માત્ર શબ્દો નથી, તે સંસારના પ્રથમ ગુરુ, પ્રેરણાસ્ત્રોત અને જીવનના મૂળ સ્તંભ છે. ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને ભગવાનના સમકક્ષ માનવામાં આવ્યા છે. તેમને પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમ વ્યક્ત કરવા માટે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ‘માતૃપિતૃ પૂજન દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર પૂજન કે આરતીનો કાર્યક્રમ નથી, તે માતા-પિતા …

માતૃપિતૃ પૂજન દિવસ : સંસ્કાર અને સન્માનનો ઉત્સવ Read More »

માતૃ-પિતૃ વંદના-2025

ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા ભગવાનના સમાન ગણાય છે. શાસ્ત્રો અનુસાર, “માતા પિતા પરમ દૈવતં” અર્થાત્ માતા-પિતા જ પ્રત્યક્ષ દેવતાઓ છે. આજની યાંત્રિક જીવનશૈલીમાં જ્યારે વૃદ્ધ માતા-પિતાને અવગણવામાં આવે છે, ત્યારે માતૃ-પિતૃ પૂજનનો મહિમા વધુ મહત્વનો બને છે. માતૃ-પિતૃ પૂજન એ માતા-પિતાને શ્રદ્ધા અને પ્રેમભાવે સન્માન આપવાનો દિવસ છે. આ દિવસે સંતાનો તેમના માતા-પિતાના ચરણસ્પર્શ કરી તેમના …

માતૃ-પિતૃ વંદના-2025 Read More »

Matru Pitru Vandana: A Celebration of Love, Gratitude, and Reverence

सर्वतीर्थमयी माता, सर्वदेवमयः पिताः । मातरं पितरं तस्मात्, सर्वयलेन पूजयेत् ।। અર્થાત- માતા બધા જ તીર્થોથી યુક્ત હોય છે, એટલે કે માતામાં જ બધા તીર્થ સમાયેલાં છે. પિતા બધા દેવતાઓનું સ્વરૂપ છે. એટલે, માતા-પિતા દરેક પ્રકારે પૂજનીય છે. આપણો દેશ તહેવારોનો દેશ છે. દરેક તહેવાર તેમજ તેની ઉજવણીનું આગવું મહત્વ રહેલું છે.   પ્રેમના શુદ્ધ …

Matru Pitru Vandana: A Celebration of Love, Gratitude, and Reverence Read More »

વાલી મીટીંગ : ફેબ્રુઆરી ૨૦૨૫

       વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં શાળાનો  મહત્વનો ભાગ હોય છે. વિદ્યાર્થી શાળામાં નવા – નવા પાઠ શીખે છે તેમજ વિવિધ પ્રકારની ઈત્તર પ્રવુંતિઓમાં ભાગ લઇ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે છે અને આ કાર્યમાં શાળા તેમજ શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ અને ઉપાચાર્યશ્રીઓ તેમજ અન્ય કર્મચારીઓનો પણ સાથ સહકાર હોય છે આવી રીતે અનેક પ્રવૃત્તિઓ દ્વારા …

વાલી મીટીંગ : ફેબ્રુઆરી ૨૦૨૫ Read More »

વાલી શિક્ષણ સમન્વય-૨૦૨૫

” શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિ ઓનો મુકાબલો કરવાની શક્તિ.” શિક્ષક અને સડક બંને સરખા પોતે ત્યાંના ત્યાં જ રહે છે પણ બીજા અનેકને મંઝિલ સુધી પહોંચાડે છે. કેળવણી સમાજના ઘડતર નો પાયો છે આ ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે શિક્ષકનો સમાજ આગવું  સ્થાન અને કર્તવ્ય છે. જ્યારે શિક્ષણની પણ બે બાજુઓ  છે  એક બુદ્ધિનો …

વાલી શિક્ષણ સમન્વય-૨૦૨૫ Read More »