September 2025

પ્રથમ સામયિક પરીક્ષા : જ્ઞાન અને પ્રગતિનો પ્રથમ પડાવ

      ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન પ્રથમ સામાયિક પરીક્ષા ખૂબ જ શિસ્તબદ્ધ અને આયોજનબદ્ધ રીતે યોજાઈ. વિદ્યાર્થીઓના અભ્યાસનું મૂલ્યાંકન થાય અને તેઓએ અત્યાર સુધીમાં શીખેલા વિષયોનું પુનરાવર્તન થાય એ હેતુસર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. પરીક્ષા નિર્ધારિત સમયપત્રક અનુસાર ધોરણ 9 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે લેવામાં આવી. શાળા સંચાલન […]

પ્રથમ સામયિક પરીક્ષા : જ્ઞાન અને પ્રગતિનો પ્રથમ પડાવ Read More »

National Literacy Day – Nootan Bharat Story Telling Competition

     નેશનલ લિટરેસી  દિવસ નિમિત્તે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ‘સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ દ્વારા નુતન ભારતને લગતી અલગ અલગ સ્ટોરીઓની રજૂઆત કરવામાં આવી હતી.        નૂતન ભારતને લગતી સ્ટોરીઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ભવિષ્યના ભારતની એટલે

National Literacy Day – Nootan Bharat Story Telling Competition Read More »