સંસ્કૃતિ સોપાન ૨૦૨૫
શાળામાં શિક્ષણને વધુ જીવંત અને રસપ્રદ તેમજ પ્રયોગાત્મક બનાવવા માટે દર વર્ષે ગજેરા વિદ્યાભવન ઉત્રાણ દ્વારા “સુનિતા મેકર્સ”અંતર્ગત “સંસ્કૃતિ સોપાન”Them હેઠળ તારીખ 11/10/2025 ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના પટાંગણમાં એક સુંદર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકશક્તિ, સુષુપ્તશક્તિ તેમજ નવીન વિચારોનું સર્જન થાય કે સંશોધન અને માહિતી સંકલનની […]
સંસ્કૃતિ સોપાન ૨૦૨૫ Read More »




