November 2025

સંસ્કૃતિ સોપાન ૨૦૨૫

     શાળામાં શિક્ષણને વધુ જીવંત અને રસપ્રદ તેમજ પ્રયોગાત્મક બનાવવા માટે દર વર્ષે ગજેરા વિદ્યાભવન ઉત્રાણ દ્વારા “સુનિતા મેકર્સ”અંતર્ગત “સંસ્કૃતિ સોપાન”Them હેઠળ તારીખ 11/10/2025 ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના પટાંગણમાં એક સુંદર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકશક્તિ, સુષુપ્તશક્તિ તેમજ નવીન વિચારોનું સર્જન થાય કે સંશોધન અને માહિતી સંકલનની […]

સંસ્કૃતિ સોપાન ૨૦૨૫ Read More »

વાલી મીટીંગ : ઓક્ટોબર ૨૦૨૫

       તા. ૧૧/૧૦/૨૦૨૫ ના રોજ શાળા કક્ષાએ વિદ્યાર્થીના સામાજિક, નૈતિક વિકાસ હેતુસર સુંદર વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં છેલ્લે લેવાયેલી પ્રથમ સત્રાંત પરીક્ષા ની ઉત્તરવહી બતાવવામાં આવી હતી અને તેનું પરિણામ આપવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમાં રહેલી કચાસ વિશે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ઉતરોતર

વાલી મીટીંગ : ઓક્ટોબર ૨૦૨૫ Read More »

ભારતીય વાયુસેના દિવસ (ટોક શો)

       દર વર્ષે ૮ ઓક્ટોબરના રોજ ભારતભરમાં ‘ભારતીય વાયુસેના દિવસ’ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસ ૧૯૩૨માં ભારતીય વાયુસેનાની સ્થાપનાને યાદ કરવા માટે મનાવવામાં આવે છે. આ દિવસ આપણા દેશના સેનાનાં ત્રીજા સ્તંભ — વાયુસેનાના પરાક્રમ, સમર્પણ અને શૌર્યને સલામી આપવાનો દિવસ છે. શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભારતીય

ભારતીય વાયુસેના દિવસ (ટોક શો) Read More »

વિશ્વ પ્રાણી દિવસ : પ્રાણીઓ પ્રત્યે કરુણા અને જવાબદારી

દર વર્ષે ૪ ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પ્રાણી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ માત્ર પ્રાણીઓ પ્રત્યે સ્નેહ દર્શાવવાનો જ નહીં, પરંતુ તેમના અધિકારો, સુરક્ષા અને સંરક્ષણ અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. માનવજાત અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ હજારો વર્ષોથી ગાઢ રહ્યો છે. પ્રાણીઓ વગરનું જીવન કલ્પવું અશક્ય છે, કારણ કે તેઓ આપણા જીવન,

વિશ્વ પ્રાણી દિવસ : પ્રાણીઓ પ્રત્યે કરુણા અને જવાબદારી Read More »

ગાંધી જયંતિ

દર વર્ષે ૨ ઓક્ટોબરના રોજ ‘ગાંધી જયંતિ’ સમગ્ર ભારતમાં ખૂબ શ્રદ્ધા અને આદર સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. તેમના અહિંસા, સત્ય અને શાંતિના સિદ્ધાંતોને કારણે તેઓ વિશ્વભરમાં “મહાત્મા” તરીકે ઓળખાયા. જીવન અને કાર્યમોહનદાસ કરમચંદ ગાંધીજીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો.

ગાંધી જયંતિ Read More »