ધ્વજદિન : રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની પ્રેરણાનો દિવસ
દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ સમગ્ર ભારતમાં ધ્વજદિન ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા દેશના વીર સૈનિકો, પૂર્વ સૈનિકો અને શહીદોના ત્યાગ, બલિદાન અને અવિરત સેવાપ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમર્પિત છે. ભારતની ત્રિરંગી ધ્વજા આપણા રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતિક છે. ધ્વજદિનની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સશસ્ત્ર દળોના કલ્યાણ માટે […]
ધ્વજદિન : રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની પ્રેરણાનો દિવસ Read More »





