February 2026

વિશ્વ કેન્સર દિવસ : કેન્સર સામે કાર્યવાહી માટે આહવાન

      દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતો વિશ્વ કેન્સર દિવસ એ યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (UICC) દ્વારા વિશ્વભરમાં કેન્સરની અસર ઘટાડવા માટે જાગૃતિ લાવવા, કાર્યવાહીને પ્રેરણા આપવા અને સામૂહિક પ્રયાસો ચલાવવા માટેની એક વૈશ્વિક પહેલ છે. વિશ્વ કેન્સર દિવસ 2026ની થીમ હેઠળ સૌમ્ય અને વ્યાપકપણે સુલભ સારવાર દ્વારા લાંબા ગાળાનો ઇલાજ મેળવવો […]

વિશ્વ કેન્સર દિવસ : કેન્સર સામે કાર્યવાહી માટે આહવાન Read More »

રાષ્ટ્રીય મતદાતા દિવસ

લેખપત્રે નામ લખાવું, મતાધિકાર કદી ન ભુલાવું; મત છે આપણું વલણ, લોકશાહીનું છે અલંકાર, ચાલો સૌ મળી ઉજવીએ-રાષ્ટ્રીય મતદાતા દિવસવાર!      રાષ્ટ્રીય મતદાતા દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત ભારતના *ચૂંટણી પંચની સ્થાપના (1950)*ની યાદમાં કરવામાં આવી છે. લોકશાહી વ્યવસ્થામાં દરેક નાગરિકનો મત ખૂબ મહત્વનો છે, કારણ કે દેશના

રાષ્ટ્રીય મતદાતા દિવસ Read More »

રાષ્ટ્રીય બાળકી દિવસ

     દર વર્ષે 24 જાન્યુઆરીના દિવસે ભારતમાં રાષ્ટ્રીય બાળકી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ બાળકીના અધિકારો, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે. બાળકી કોઈપણ સમાજનું ભવિષ્ય છે અને તેના સશક્તિકરણ વિના દેશની પ્રગતિ અધૂરી છે. રાષ્ટ્રીય બાળકી દિવસનો ઉદ્દેશ : રાષ્ટ્રીય બાળકી દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ સમાજમાં

રાષ્ટ્રીય બાળકી દિવસ Read More »

મકરસંક્રાંતિ – ઉત્તરાયણ – દાન પુણ્યનું મહાપર્વ

ઉત્તરાયણ શબ્દ ઉત્તર ‘ઉત્તર’ અને ‘અયન’ એ બે શબ્દોથી બનેલો છે.      ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિ પર્વ સૂર્ય પર આધારિત છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ

મકરસંક્રાંતિ – ઉત્તરાયણ – દાન પુણ્યનું મહાપર્વ Read More »

ભારતીય સેના દિવસ

     ભારતીય સેના દિવસ દર વર્ષે ૧૫ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ એ છે કે ફિલ્ડ માર્શલ એમ. કરિઅપ્પા (તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ) એ ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ ભારતના છેલ્લાં બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચેર પાસેથી ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ દિવસે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી તેમજ

ભારતીય સેના દિવસ Read More »

વાલી મીટિંગ – જાન્યુઆરી ૨૦૨૬

       ગજેરા વિદ્યાભવનમાં તા.૧૦/૦૧/૨૦૨૬ ના રોજ વાલી મીટિંગનું  આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક અને વાલીઓ વચ્ચે સંવાદ સેતુ બાંધવાનો આ ઉત્તમ પ્રસંગ રહ્યો. મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓને યુનિટ ૧ પરીક્ષાનું પરિણામ આપવામાં આવ્યું હતું અને પેપર બતાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પોતાની સફળતાથી ઝળહળી ઉઠ્યા હતા. તેમજ પોતાનામાં રહેલી કચાસો જાણી શક્યા હતા. જેથી આવનારી

વાલી મીટિંગ – જાન્યુઆરી ૨૦૨૬ Read More »