વિશ્વ પ્રાણી દિવસ : પ્રાણીઓ પ્રત્યે કરુણા અને જવાબદારી
દર વર્ષે ૪ ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પ્રાણી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ માત્ર પ્રાણીઓ પ્રત્યે સ્નેહ દર્શાવવાનો જ નહીં, પરંતુ તેમના અધિકારો, સુરક્ષા અને સંરક્ષણ અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. માનવજાત અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ હજારો વર્ષોથી ગાઢ રહ્યો છે. પ્રાણીઓ વગરનું જીવન કલ્પવું અશક્ય છે, કારણ કે તેઓ આપણા જીવન, […]
વિશ્વ પ્રાણી દિવસ : પ્રાણીઓ પ્રત્યે કરુણા અને જવાબદારી Read More »





