Gajera Vidyabhavan Utran - Gujarati

વાલી મીટીંગ : માર્ચ ૨૦૨૫

       વાલી અને શિક્ષકોનો સમન્વય એટલે બાળકોનો ઉત્તમવિકાસ તેનું એક માધ્યમ વાલ મીટીંગ છે. તા. ૦૮/૦૩/૨૦૨૫ ના રોજ શાળા કક્ષાએ વિદ્યાર્થીના સામાજિક, નૈતિક વિકાસ હેતુસર સુંદર વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાર્ષિક પરીક્ષાનું આયોજન અને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે વાલી મીટીંગનું આયોજન થયેલું હતું અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અને તેમાં […]

વાલી મીટીંગ : માર્ચ ૨૦૨૫ Read More »

E-Newsletter – Fabulous February – 2024-25

શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નું આઠમું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા ફેબ્રુઆરી – ૨૦૨૪-૨૫ ન્યુઝ

E-Newsletter – Fabulous February – 2024-25 Read More »

વિજ્ઞાન દિવસ : જ્ઞાન અને નવીનતા ઉજવવાનો દિવસ

                      વિજ્ઞાન આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. વિશ્વભરમાં વિજ્ઞાન દિવસ વિવિધ દેશોમાં અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે, પરંતુ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય ભૌતિકશાસ્ત્રી સી.વી. રામનની યાદમાં મનાવવામાં આવે છે, જેમણે 1928માં “રામન ઇફેક્ટ”ની શોધ કરી

વિજ્ઞાન દિવસ : જ્ઞાન અને નવીનતા ઉજવવાનો દિવસ Read More »

મહાશિવરાત્રી: ભક્તિ અને આત્મસાક્ષાત્કારનો પવિત્ર ઉત્સવ

વેદોમાં ત્રણ મહાન રાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ ૧. કાળરાત્રી જે કાળી ચૌદસને નામે ઓળખાય છે. ૨. મોહરાત્રી જે જન્માષ્ટમીની રાત્રી તરીકે પ્રખ્યાત છે. ૩. મહારાત્રી જે મહાશિવરાત્રી તરીકે જાણીતી છે.      શિવરાત્રી એટલે ભગવાન શંકરને એટલે કે શિવને સમર્પિત થવાનો દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રી કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે

મહાશિવરાત્રી: ભક્તિ અને આત્મસાક્ષાત્કારનો પવિત્ર ઉત્સવ Read More »