Monthly E-Newsletter : February 2025
Monthly E-Newsletter : February 2025 Read More »
વિજ્ઞાન આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. વિશ્વભરમાં વિજ્ઞાન દિવસ વિવિધ દેશોમાં અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે, પરંતુ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય ભૌતિકશાસ્ત્રી સી.વી. રામનની યાદમાં મનાવવામાં આવે છે, જેમણે 1928માં “રામન ઇફેક્ટ”ની શોધ કરી
વિજ્ઞાન દિવસ : જ્ઞાન અને નવીનતા ઉજવવાનો દિવસ Read More »
વેદોમાં ત્રણ મહાન રાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ ૧. કાળરાત્રી જે કાળી ચૌદસને નામે ઓળખાય છે. ૨. મોહરાત્રી જે જન્માષ્ટમીની રાત્રી તરીકે પ્રખ્યાત છે. ૩. મહારાત્રી જે મહાશિવરાત્રી તરીકે જાણીતી છે. શિવરાત્રી એટલે ભગવાન શંકરને એટલે કે શિવને સમર્પિત થવાનો દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રી કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે
મહાશિવરાત્રી: ભક્તિ અને આત્મસાક્ષાત્કારનો પવિત્ર ઉત્સવ Read More »
માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે. ગુજરાતી ભાષા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા પુરસ્કાર, રમણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કાર,
માતૃભાષા દિવસ: આપણું મૂળ, આપણું ગૌરવ Read More »
“માતા પિતા” એ માત્ર શબ્દો નથી, તે સંસારના પ્રથમ ગુરુ, પ્રેરણાસ્ત્રોત અને જીવનના મૂળ સ્તંભ છે. ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને ભગવાનના સમકક્ષ માનવામાં આવ્યા છે. તેમને પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમ વ્યક્ત કરવા માટે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ‘માતૃપિતૃ પૂજન દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર પૂજન કે આરતીનો કાર્યક્રમ નથી, તે માતા-પિતા
માતૃપિતૃ પૂજન દિવસ : સંસ્કાર અને સન્માનનો ઉત્સવ Read More »