Gajera Vidyabhavan Utran - Gujarati

વાલી મીટિંગ  – બાળકોના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ સંવાદ

       વાલી મીટીંગ એ શિક્ષણ જગતના સૌથી મહત્વપૂર્ણ ઘટકમાંના એક છે, જ્યાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો એકસાથે આવી શિક્ષણ અને વિકાસ અંગે મથામણ કરે છે. આવા મીટીંગનું મુખ્ય ઉદ્દેશ છે વાલીઓને વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રગતિ, આધ્યાત્મિક વિકાસ અને સ્કૂલમાં તેમને મળતા સહકાર વિશે માહિતી આપવી. તા. ૦૭/૧૨/૨૦૨૪, શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે વાલી […]

વાલી મીટિંગ  – બાળકોના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ સંવાદ Read More »

“શિક્ષક અને વાલી વચ્ચે આત્મીયતા “

”           ” શિક્ષણ એક જીવંત ક્ષણ નું જ્ઞાન પૂરું કરે છે ,                 જે દરેક ચિંતન અને અનુભવોને શીખવાની શક્તિ આપે છે. “          શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે જે નિઃસંદેહ છે.પરંતુ કોઈપણ યુગમાં જીવનમાં સુખ શાંતિ અને સફળતા

“શિક્ષક અને વાલી વચ્ચે આત્મીયતા “ Read More »

માટીની મહેક

વિશ્વ માટી દિવસ તંદુરસ્ત જમીનના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને માટી સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપનની હિમાયત કરવાના સાધન તરીકે દર વર્ષે 5 ડિસેમ્બરે યોજવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના લોકોમાં જમીનની અગત્યતા પ્રત્યે જાગૃતિ લાવી ખાતરની સુરક્ષા મેળવવા જળવાયુ પરિવર્તનો અટકાવવાનો અને ગરીબી હટાવી સંતુલિત વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.      

માટીની મહેક Read More »

World Computer Literacy Day

       વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ (World Computer Literacy Day) દર વર્ષે 2 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વભરમાં લોકોને તાજેતરના ટેક્નોલોજી વિશે જાગૃત કરવો અને કમ્પ્યુટર અને ડિજિટલ સાધનોના ઉપયોગમાં નિપુણતા વધારવી છે. કમ્પ્યુટર સાક્ષરતા: શું છે તેનો અર્થ?       કમ્પ્યુટર સાક્ષરતા એ એવો જ્ઞાન છે જે વ્યક્તિને

World Computer Literacy Day Read More »

World AIDS day

       વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 01 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ તમામ ઉંમરના લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ લાવવાનો છે. WHO એ સૌ પ્રથમ ઓગસ્ટ 1987 માં વૈશ્વિક સ્તરે આ વિશેષ દિવસની ઉજવણી શરૂ કરી હતી. તેની ઉજવણી 1988માં શરૂ થઈ હતી. વિશ્વ એઈડ્સ દિવસ

World AIDS day Read More »

ભારતીય બંધારણ દિવસની ઉજવણી – ૨૦૨૪

       મને એ વાત જણાવતા ખૂબ જ ગર્વ થાય છે કે મારો ભારત દેશ 15 મી ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજોના તાજના શાસન હેઠળ થી મુક્ત થયો હતો એટલે કે આઝાદ થયો હતો. ત્યારબાદ આ આઝાદ ભારતની કામગીરી અને વહીવટ આગળ વધારવા માટે એક બંધારણ ની જરૂરિયાત ઊભી થઈ હતી. તેથી ભારત દેશમાં

ભારતીય બંધારણ દિવસની ઉજવણી – ૨૦૨૪ Read More »