શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ
જીવન જીવવાની કળા શીખવતો અદ્ભુત ગ્રંથ, એટલે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’. ગીતા જયંતિ હિન્દુ ધર્મના એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન શ્રીકૃષ્ણની અર્જુનના સંગે દિવ્ય સંવાદ રૂપે જાણાતી છે. ગીતાએ કાળ વિજય અને માનવ સ્પર્શી ગ્રંથ છે. જેનો ઉપદેશ આપણા દૈનિક જીવન માટે અત્યંત જરૂરી છે. તેમાં નિષ્ઠામ કર્મ દ્વારા, નિર્વ્યાજભક્તિ વસે ભગવદ્જ્ઞાન પ્રાપ્ત કરી જીવન …