Primary

સંગીત – આત્માની ભાષા

સંગીતનો સ્વાસ્થ્ય સાથેનો અનોખો સંબંધ એ મનુષ્યને જ નહીં તે પ્રાણી અને વૃક્ષોને પણ અસર કરે છે. વિશ્વને સંગીતના મહત્વ અને ઉપયોગીતા વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવે છે. સૌપ્રથમ વિશ્વસંગીત દિવસની ઉજવણીની શરૂઆત 21 જૂન 1982 ના રોજ ફ્રાંસમાં કરવામાં આવી હતી. ફ્રાન્સના તત્કાલિન સાંસ્કૃતિક મંત્રી જેક્સ […]

સંગીત – આત્માની ભાષા Read More »

યોગ – પ્રાણશક્તિનો પથ

“योगेन चित्तस्य पदेन शान्तिः, शरीरेण स्वास्थ्यं, देहेन स्थिरत्वम्। योगस्थः कुरु कर्माणि, संगं त्यक्त्वा धनञ्जय।” યોગથી મનને શાંતિ મળે છે, શરીર સ્થિર રહે છે, અને દેહમાં સ્થિરતા આવે છે.  યોગસ્થિત રહીને તમારા કર્તવ્યનું પાલન કરો, અને આશક્તિને ત્યાગી દો.    સમગ્ર વિશ્વમાં 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય

યોગ – પ્રાણશક્તિનો પથ Read More »

“વિદ્યાર્થી, વાલી અને શિક્ષકનો સંબંધસેતુ”

शिक्षा बदलाव लाती है भटकाती नही । शिक्षा समृद्धि बढ़ाती है बेरोजगारी नही । शिक्षा समाधान का नाम जरुर है अभाव का नही ।        વાલી પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાત નો મુખ્ય આશય પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે તે જ હોવું જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરવાથી બાળકોના

“વિદ્યાર્થી, વાલી અને શિક્ષકનો સંબંધસેતુ” Read More »

“પિતાનું પ્રેમસ્નેહ – અદ્રશ્ય પરંતુ અતૂટ”

“મારા સાહસ મારી ઇજ્જત મારું સન્માન છે પિતા, મારી તાકાત મારી પૂંજી મારી ઓળખાણ છે પિતા ……..”             ફાધર્સ ડે એટલે પિતાના પ્રેમ અને ત્યાગનો ઉત્સવ.             દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવાતો ફાધર્સ ડે એ માત્ર એક દિવસ નથી, પણ એ દિવસ છે પિતાને ખાસ લાગણી અને સન્માન આપવા માટે, જેમ માતાનું સ્થાન

“પિતાનું પ્રેમસ્નેહ – અદ્રશ્ય પરંતુ અતૂટ” Read More »

WORLD OCEAN DAY

એક એવો દિવસ છે જે સમાજને પૃથ્વી પરના મહાસાગરોના મહત્વથી વાકેફ થવા અને તેમનું રક્ષણ કરવા પ્રેરણા આપે છે.  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 8 જૂન 2008 ના રોજ વિશ્વ મહાસાગર દિવસ જાહેર કર્યો હતો. ત્યારથી, દર વર્ષે આ દિવસે વિશ્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર સમુદ્ર વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરતો, પરંતુ આપણે

WORLD OCEAN DAY Read More »

વિદ્યાર્થીના વિકાસની કડી: શિક્ષક અને વાલીનો સાથ

               શિક્ષણ એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો પાવન સંબંધ છે, જે વિશ્વને પ્રકાશિત કરે છે. સાચું શિક્ષણ એ છે જે જીવન જીવવાની રીત શીખવે — એટલાં માટે “શિક્ષક અને વિદ્યાર્થીને જોડતી કડી એટલે શિક્ષણ.”          આજના યુગમાં શિક્ષણ માત્ર પાઠ્ય જ્ઞાન સુધી સીમિત નથી. તે વ્યાવહારિકતા, નૈતિક મૂલ્યો અને

વિદ્યાર્થીના વિકાસની કડી: શિક્ષક અને વાલીનો સાથ Read More »