Primary

સ્વતંત્રતાની દિશામાં એક સશક્ત પગલું

भारत छोड़ो आंदोलन का, बजा आज ही शंख था , राष्ट्रपिता ने दिया देश को, नारा एक प्रचंड था , लेंगे आज़ादी या तो,प्राण त्याग देंगे हम सब , अंग्रेज़ी शासन के पतन का,आज हुआ आरम्भ था। બ્રિટિશ સરકારે હિન્દના નેતાઓને મનાવી લેવા ઈસવીસન 1945 માં ‘ ક્રિપ્સ મિશન ‘ ને ભારત મોકલ્યું. ક્રિપ્સ મિશન […]

સ્વતંત્રતાની દિશામાં એક સશક્ત પગલું Read More »

પુસ્તક સાથેની વિચારયાત્રા

જિંદગીમાં જ્ઞાન પ્રગટાવે છે પુસ્તક, સાથ જીવનને મહેકાવે છે પુસ્તક.                આધુનિક સમયમાં આજે માણસ સતત દોડતો રહેલો છે. તેમની પાસે સમયનો અભાવ છે. ઘણા લોકો તો કહે છે ભાઈ મરવાનો પણ સમય નથી તેવા યુગમાં પુસ્તકો જોડે મૈત્રી કરવી કઠીન છે. ‘સંગ તેવો રંગ’ એ કહેવત પ્રમાણે આજનો માનવી પુસ્તકોની બાબતમાં પણ પડે

પુસ્તક સાથેની વિચારયાત્રા Read More »

સંસ્કૃત – જ્ઞાનનું અમૂલ્ય ભંડાર

ભારત વિવિધતામાં એકતા ધરાવતો સુંદર દેશ છે. જ્યાં જુદા જુદા પ્રદેશો પ્રમાણે હજારો ભાષા અને બોલીઓ બોલવામાં આવે છે. જે ભાષાઓમાં મુખ્ય મધુર તેમજ દિવ્ય દેવ ભાષા સંસ્કૃત છે ભારતની બધી જ ભાષાઓની જનની કહી શકાય એવી ભાષા સંસ્કૃત છે.                 વિશ્વ સંસ્કૃત દિવસ, જેને વિશ્વ-સંસ્કૃત-દિનમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પ્રાચીન

સંસ્કૃત – જ્ઞાનનું અમૂલ્ય ભંડાર Read More »

કારગીલ વિજય દિવસ

કારગિલ વિજય દિવસ ભારત દેશના ઇતિહાસમાં એક ગૌરવમય દિવસ તરીકે દર વર્ષે  26,  જુલાઈના રોજ ઊજવવામાં આવે છે. આ દિવસ ભારતની સેનાએ 1999માં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો એના સ્મરણરૂપ છે. આ દિવસ માત્ર વિજયનો તહેવાર નથી, પણ એ દેશના સૈનિકોના બલિદાન, શૌર્ય અને દેશભક્તિના અનમોલ દર્શનનો દિવસ છે. 1999ના મે, મહિનામાં પાકિસ્તાની

કારગીલ વિજય દિવસ Read More »

“અભ્યાસથી આત્મવિશ્વાસ સુધી”: વાલીશ્રી અને શિક્ષકની ભૂમિકા

વાલી-શિક્ષક મીટીંગ એ શાળાજીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, જે શિક્ષણક્ષેત્રમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વાલીઓ અને શિક્ષકોને એક મંચ પર લાવે છે. આજના સમયમાં બાળકોની શૈક્ષણિક અને સામાજિક વૃદ્ધિ માટે માત્ર શાળા અથવા માત્ર પરિવાર પૂરતો નથી; પરંતુ બંને વચ્ચે સહયોગ અને સંવાદ અત્યંત જરૂરી છે. આ માટે વાલી-શિક્ષક મીટીંગ એક મજબૂત પુલ તરીકે કાર્ય કરે

“અભ્યાસથી આત્મવિશ્વાસ સુધી”: વાલીશ્રી અને શિક્ષકની ભૂમિકા Read More »

ગુરુ : શિષ્યના જીવનને ઘડનાર ઘડવૈયો

गुरुब्रह्मा गुरुविर्ष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।        આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય

ગુરુ : શિષ્યના જીવનને ઘડનાર ઘડવૈયો Read More »