Primary

રમોત્સવ – ૨૦૨૫

“મોબાઇલમાં નહીં મેદાનની રમતો તમારું ભાગ્ય બનાવશે…… આંગણાની રમતોથી અકલ્પનીય આનંદ સાથે આરોગ્ય પણ સચવાશે”   આદિકાળથી આપણે ત્યાં જીવનક્રમને જોડતી અનેકવિધ રમતો રમાતી હતી,જેના અનેક પ્રમાણ આપણા પુરાણોમાં જોવા મળે છે. મનુષ્યના જીવન વિકાસમાં રમતનું મહત્વપૂર્ણ યોગદાન છે . બાળકોને આનંદ આપતી રમતો એ માત્ર મનોરંજન કે વ્યાયામ માટે જ નહીં, પણ માનવ જીવનને […]

રમોત્સવ – ૨૦૨૫ Read More »

ઉતરાયણ પર્વની ઉજવણી -૨૦૨૫

“આસમાન મેં ઉડતી પતંગ હમે સિખાતી હૈ કી ઊંચાઈ પર પહોંચને કે લિયે સંતુલન જરૂરી હૈ” A kite only goes up as high as its string.ઉતરાયણ અર્થાત ઉત્તર તરફનું પ્રયાણ આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે, માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ.       મકરસંક્રાંતિનો

ઉતરાયણ પર્વની ઉજવણી -૨૦૨૫ Read More »

રાષ્ટ્રીય યુવા દિવસ – ૨૦૨૫

“પછડાવ છું, અથડાવ છું રોજ ક્યાંક ખેંચાઉ છું. અડીખમ બની ઊભો છું હું આ દેશનો યુવાન છું.”   દર વર્ષે 12 જાન્યુઆરી દેશના મહાન મનોવૈજ્ઞાનિક સ્વામી વિવેકાનંદનના જન્મ જયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ જેમણે  ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો’ આ મંત્ર આપ્યો. સ્વામી વિવેકાનંદને

રાષ્ટ્રીય યુવા દિવસ – ૨૦૨૫ Read More »

રાષ્ટ્રીય કિસાન દિવસ

कृषिं विना न जीवन्ति जीवाः सर्वे प्रणश्यति। तस्मात् कृषिं प्रयत्नेन कुर्वीत सुखसंयुतः॥ ભારત વિશ્વભરમાં કૃષિ મહાશક્તિ તરીકે જાણીતું છે અને તે ચોક્કસપણે આપણા ખેડૂતો વિના શક્ય નથી. ખેડૂતો જેમને આપણે અન્નદાત્તા પણ કહીએ છીએ. દેશના ખેડૂતો જ આપણને રોજીંદું ભોજન પૂરું પાડવા માટે દિવસ-રાત મહેનત કરે છે. આજનો દિવસ આ અન્નદાતાઓને સમર્પિત છે. હા, આજે

રાષ્ટ્રીય કિસાન દિવસ Read More »

વિશ્વ ધ્યાન દિવસ – ૨૦૨૪

    હિંદુ ધર્મમાં ધ્યાન ( સંસ્કૃત : ध्यान) નો અર્થ છે ધ્યાન  અને ચિંતન. ધ્યાન યોગ પ્રથાઓમાં લેવામાં આવે છે , અને તે સમાધિ અને આત્મજ્ઞાનનું સાધન છે .       યુનાઇટેડ નેશન્સ દ્વારા ધ્યાન અને તેના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્ષ 2024 થી દર વર્ષે 21 ડિસેમ્બરને ‘વર્લ્ડ મેડિટેશન ડે’ એટલે કે ‘વિશ્વ

વિશ્વ ધ્યાન દિવસ – ૨૦૨૪ Read More »

રાષ્ટ્રીય ગણિત દિવસ – ૨૦૨૪

·         ગણિત દિવસ: મહત્વ અને ઉજવણી ગણિત એ વિજ્ઞાનની એવી શાખા છે, જે સચોટતા, લોજિક અને ક્રમના આધારે આપણે જીવનમાં વિવિધ સમજૂતી અને સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ કરે છે. ગણિત દિવસ વર્ષમાં એક વખત ગણિતના મહત્વને ઉજવવા માટે નિશ્ચિત કરાય છે. ·         ગણિત દિવસની શરૂઆત ભારત સરકારે શ્રીનિવાસ રામાનુજનના યોગદાનને માન આપી તેમના જન્મદિવસ 22

રાષ્ટ્રીય ગણિત દિવસ – ૨૦૨૪ Read More »