રાષ્ટ્રીય ગણિત દિવસ
Without mathematics, there’s nothing you can do. Everything around you is mathematics. Everything around you is numbers. ભારતના એક મહાન ગણિતશાસ્ત્રી હતા તેમનો જન્મ 22 ડિસેમ્બર 1887 માં કોઈમ્બતુરના ઇરોડ નામના એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ કોમલતામલ અને પિતાનું નામ શ્રી નિવાસ અયંગર હતું. રામાનુજનના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મનમોહન …