Primary

ગીતા જયંતી – 2024

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥   ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે કર્મ કરતો રહે પણ ફળની આશા કરીશ નહીં.        સનાતન પરંપરામાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ખૂબ મહત્વ છે. યુદ્ધ ભૂમિ પર શ્રી વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશ પર આધારિત ધાર્મિક ગ્રંથ છે ,જે તેણે […]

ગીતા જયંતી – 2024 Read More »

માનવ અધિકાર દિવસ – ૨૦૨૪

જાતિ, લિંગ, રાષ્ટ્રીયતા, ભાષા અને ધર્મ, કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવો નહીં એ જ છે મનુષ્યનું કર્મ. कमजोरो का शोषण हमेशा ताकतवर के द्वारा हुआ है, ताकतवर पर लगाम लगाने के लिए मानवाधिकार आयोग है માનવ હોવાને કારણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિને પ્રાપ્ત થતા અધિકારો. માનવનું જીવન અમૂલ્ય છે અને પ્રત્યેક માનવને જન્મથી જ

માનવ અધિકાર દિવસ – ૨૦૨૪ Read More »

“શિક્ષક અને વાલી વચ્ચે આત્મીયતા “

”           ” શિક્ષણ એક જીવંત ક્ષણ નું જ્ઞાન પૂરું કરે છે ,                 જે દરેક ચિંતન અને અનુભવોને શીખવાની શક્તિ આપે છે. “          શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે જે નિઃસંદેહ છે.પરંતુ કોઈપણ યુગમાં જીવનમાં સુખ શાંતિ અને સફળતા

“શિક્ષક અને વાલી વચ્ચે આત્મીયતા “ Read More »

માણસની કૃત્રિમ આંખો : ટેલીવિઝન

20મી સદી અવનવી વૈજ્ઞાનિક શોધની સદી ગણાય છે.આ સદી દરમિયાન જેટલી પણ વૈજ્ઞાનિક શોધ થઈ એ તમામના લીધે માનવજીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.એના કારણે માનવીનું જીવન વધુ સગવડતાભર્યું અને આરામદાયક બન્યું છે.આ સદી દરમિયાન થયેલી વિવિધ શોધમાંથી “ટેલિવિઝન”એ માનવજીવનને મળેલી અદભુત દેન છે. ઈસવીસન 1926 માં બી બાયર્ડએ  ટેલિવિઝન ની શોધ કરી હતી. શરૂઆતમાં બ્લેક

માણસની કૃત્રિમ આંખો : ટેલીવિઝન Read More »

એક શિક્ષક : બાળકોનો સાચો માર્ગદર્શક

દિવાળી વેકેશન પૂર્ણ થતાં અને દ્વિતીયસત્ર શરૂ થવાની તૈયારીઓ થઈ રહી છે તો એવા દેવ દિવાળી ના પાવન પર્વ નિમિત્તે અમારી શાળા ગજેરા વિદ્યાભવનમાં શિક્ષક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે  દરેક રીતે ઉપયોગી એવા સેમીનારો અને કાર્યક્રમોનું અવારનવાર આયોજન કરે છે જે શિક્ષકોને દરેક રીતે ઉપયોગી નીવડે છે તો આજ રોજ નવનીત પ્રકાશનના હેડ

એક શિક્ષક : બાળકોનો સાચો માર્ગદર્શક Read More »

દિપોત્સવ

“ આસો માટે ઉત્સવ ની ટોળી લેજો હૈયાને હરખે હિંચોળી , દીવા લઈને આવી દિવાળી પૂરજો ચોકે રૂડી રંગોળી”      ‘ દિવાળી ‘ એટલે હૃદયમાં રહેલા પ્રેમ , લાગણી , સંતોષ, આનંદ અને ઉત્સાહના દીવાઓમાં ફરીથી તેલ પુરવાનો અવસર.  માનવ જીવનમાં આ બધા દીવાઓની અખંડ જ્યોતિ બની રહે .     માનવી જ્યારે માનવી ને ઉમંગથી

દિપોત્સવ Read More »