Primary

પ્રજાસત્તાક દિનની ઉજવણી

“મનમાં સ્વતંત્રતા , શબ્દોમાં શક્તિ, આત્મામાં ગર્વ  અને હદય માં વિશ્વાસ ચાલો પ્રજા સત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ “        ભારતની પ્રજા ઉત્સવ પ્રિય છે. આથી ભારતમાં વર્ષ દરમિયાન અસંખ્ય તહેવારોની ઉજવણી થાય છે જેમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ થાય છે.  26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે અને આ તહેવાર […]

પ્રજાસત્તાક દિનની ઉજવણી Read More »

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી

      આજનો૨૨ જાન્યુઆરી,૨૦૨૪ને સોમવારનો દિવસ ભારત દેશના તમામ નાગરીકો માટે દેવ દિવાળી સમાન છે. ૫૦૦ વર્ષના લાંબા સઘર્ષ પછી દેશમાં ફરી ઈતિહાસ લખાય રહ્યો છે અને મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામ ફરી અયોધ્યા પધારી રહ્યા છે ત્યારે અયોધ્યામાં ભવ્ય શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.  દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી Read More »

ટ્રાફિક અવેરનેસ પખવાડિયું

“સડક સુરક્ષા નિયમો કા કરો સન્માન ન હોગી દુર્ઘટના ન હોગેં  આપ પરેશાન.”             માર્ગ અકસ્માત ઘટાડવા માટે ટ્રાફિક નિયમ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયમ અંગે પ્રજામાં જાગૃતિ લાવવા માટે શાળા, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં સેમિનાર યોજી ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવે છે.             ભારતીય રસ્તાઓ વિવિધ વાહનો અને રોજિંદા મુસાફરોથી ભરેલા છે. તમામ પ્રકારના

ટ્રાફિક અવેરનેસ પખવાડિયું Read More »

ભારતીય સેના દિવસ-૨૦૨૪

या तो फिर तिरंगे में लिपट कर आऊंगा ! न झुकने दिया तिरंगे को न युद्ध कभी ये हारे है, भारत माता तेरे वीरों ने दुश्मन चुन चुन कर मारे है ભારતીય સેના દિવસ એ ફિલ્ડ માર્શલ એમ. કરિઅપ્પાએ (તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ) ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચેર પાસેથી ભારતીય

ભારતીય સેના દિવસ-૨૦૨૪ Read More »

મકર સંક્રાંતિ

ઉત્તરાયણ એ અવકાશમાં સુર્યની એક સ્થિતિ છે. ઉત્તરાયણ ના દિવસે સુરજ માથાની સીધી દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે. ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. દિવસમાં સુર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સુર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે. ઉતરાયણ ના સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પરિવર્તન કરી

મકર સંક્રાંતિ Read More »

રાષ્ટ્રીય યુવા દિવસ 2024

युवाओं को आगे आना होगा सोया जोश जगाना होगा विकास अपने आप आएगा पहले नेतृत्व युवा सोच को थमाना होगा                દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો.          કોઈપણ દેશના વિકાસમાં યુવાનોનો ફાળો મહત્વનો

રાષ્ટ્રીય યુવા દિવસ 2024 Read More »