Primary


Deprecated: preg_replace(): Passing null to parameter #3 ($subject) of type array|string is deprecated in /home/gajeratrust/gvgu.gajeratrust.org/wp-includes/kses.php on line 1805

ભારતીય વાયુસેના દિવસ – ૨૦૨૩

जमीन पर हमसे कोई युद्ध नहीं कर सकतापानी में हमारे कोई दुश्मन तैर नहीं सकतागगन शक्ति इस काबिल है हमारीहिंदुस्तान के आसमान की ओरकोई आँख उठा के देख नहीं सकता આજે 8 ઓક્ટોબરે ઇન્ડિયન એરફોર્સ ડે ઉજવાય છે. આજના દિવસે જ વર્ષ 1932માં વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. ઘણા લોકોને ખબર નહીં હોય કે આઝાદી …

ભારતીય વાયુસેના દિવસ – ૨૦૨૩ Read More »

વિશ્વ નદી દિવસ – ૨૦૨૩

         નદી એ એવો વહેતો પ્રવાહ છે કે જે માત્ર ખેતી માટે જ નહીં પરંતુ કોઈપણ સંસ્કૃતિના વિકાસમાં પણ મદદ કરે છે. પ્રાચીન કાળથી માનવી નદીને દેવી-દેવતાઓના રૂપમાં પૂજતો આવ્યો છે. આપણે એ પણ જાણીએ છીએ કે આપણા દેશમાં એવા ઘણા ઋષિઓ થયા છે જેમણે નદીના કિનારે કઠોર તપ કરીને આધ્યાત્મિકતા અને …

વિશ્વ નદી દિવસ – ૨૦૨૩ Read More »

વાલી મીટીંગ નવરાત્રી મેલા – ૨૦૨૩

कहते हैं काला रंग अशुभ होता है , पर स्कूल का वो ब्लैक बोर्ड लोगों की जिंदगी बदल देता है !        વાલી પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાત નો મુખ્ય આશય પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે તે જ હોવું જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી …

વાલી મીટીંગ નવરાત્રી મેલા – ૨૦૨૩ Read More »

જૈન સંવત્સરી – ૨૦૨૩

      પર્યુષણનો એક અર્થ નીકળે છે,’ પરિવસન’- એટલે કે એક જ સ્થાન પર સ્થિર રહેવું. આમ પર્યુષણનો અર્થ ચતુર્થમાસની વર્ષાઋતુમાં એક જ સ્થળે મુકામ કરવો.      પર્યુષણનો બીજો અર્થ થાય છે, પર્યુપશમન’ આ શબ્દનો ભાવાર્થ છે, સંસારમાંની અનેક પ્રકારની વ્યાધિ, ઉપાધિ વચ્ચે પણ સમતા અને શાંતિ ધારણ કરવી. સદીઓથી માનવમનમાં અનેક પ્રકારનાં …

જૈન સંવત્સરી – ૨૦૨૩ Read More »

ગણેશ ચતુર્થી – ૨૦૨૩

वक्रतुण्ड् महाकाय सूर्यकोटि समप्रभ : | निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ||   ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે        ગણેશ ચતુર્થી પછી 10 દિવસ સુધી સતત ગણેશોત્સવ ઉજવવામાં આવે …

ગણેશ ચતુર્થી – ૨૦૨૩ Read More »

राष्ट्रीय हिंदी दिवस – २०२३

       हिन्दी दिवस प्रत्येक वर्ष 14 सितम्बर को मनाया जाता है। 14 सितम्बर 1949 को संविधान सभा ने यह निर्णय लिया कि हिन्दी केन्द्र सरकार की आधिकारिक भाषा होगी। क्योंकि भारत मे अधिकतर क्षेत्रों में ज्यादातर हिन्दी भाषा बोली जाती थी इसलिए हिन्दी को राजभाषा बनाने का निर्णय लिया और इसी निर्णय के …

राष्ट्रीय हिंदी दिवस – २०२३ Read More »