Primary

કેન્સર ડે – ૨૦૨૪

દર 4 ફેબ્રુઆરીએ આયોજિત અને યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (UICC) ની આગેવાની હેઠળ, વિશ્વ કેન્સર દિવસ એ એક વૈશ્વિક પહેલ છે જેનો ઉદ્દેશ્ય કેન્સર પ્રત્યે વધુ જાગૃતિ લાવવા અને રોગને વધુ સારી રીતે અટકાવવા, શોધવા અને સારવારમાં પગલાં લેવા માટે છે. વૈશ્વિક સ્તરે, 2010-2019 સુધીમાં કેન્સરના (Cancer Case) કેસોમાં 21% અને મૃત્યુમાં 26% વધારો […]

કેન્સર ડે – ૨૦૨૪ Read More »

વાલી સંવાદ – શિક્ષણ જીવનની તૈયારી

“શિક્ષણ જીવનની તૈયારી નથી, જીવન જ શિક્ષણ છે.તેથી શિક્ષણ જીવનને પરિવર્તન શીલ રાખે છે.”              માનવી એક સામાજિક પ્રાણી છે અને તેને સામાજિક બનાવવાનું કામ સમાજની સાથે શિક્ષણ પણ કરે છે .આ રીતે જોઈએ તો સમાજમાં પરિવર્તનનું કામ શિક્ષણનું છે તેથી સમાજમાં પરિવર્તન થતું રહે છે.           શિક્ષણ બાળકમાં રહેલી વિશેષતાઓને ખીલવવાનું કાર્ય છે. એટલે

વાલી સંવાદ – શિક્ષણ જીવનની તૈયારી Read More »

પ્રજાસત્તાક દિનની ઉજવણી

“મનમાં સ્વતંત્રતા , શબ્દોમાં શક્તિ, આત્મામાં ગર્વ  અને હદય માં વિશ્વાસ ચાલો પ્રજા સત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ “        ભારતની પ્રજા ઉત્સવ પ્રિય છે. આથી ભારતમાં વર્ષ દરમિયાન અસંખ્ય તહેવારોની ઉજવણી થાય છે જેમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ થાય છે.  26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે અને આ તહેવાર

પ્રજાસત્તાક દિનની ઉજવણી Read More »

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી

      આજનો૨૨ જાન્યુઆરી,૨૦૨૪ને સોમવારનો દિવસ ભારત દેશના તમામ નાગરીકો માટે દેવ દિવાળી સમાન છે. ૫૦૦ વર્ષના લાંબા સઘર્ષ પછી દેશમાં ફરી ઈતિહાસ લખાય રહ્યો છે અને મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામ ફરી અયોધ્યા પધારી રહ્યા છે ત્યારે અયોધ્યામાં ભવ્ય શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.  દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી Read More »

ટ્રાફિક અવેરનેસ પખવાડિયું

“સડક સુરક્ષા નિયમો કા કરો સન્માન ન હોગી દુર્ઘટના ન હોગેં  આપ પરેશાન.”             માર્ગ અકસ્માત ઘટાડવા માટે ટ્રાફિક નિયમ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયમ અંગે પ્રજામાં જાગૃતિ લાવવા માટે શાળા, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં સેમિનાર યોજી ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવે છે.             ભારતીય રસ્તાઓ વિવિધ વાહનો અને રોજિંદા મુસાફરોથી ભરેલા છે. તમામ પ્રકારના

ટ્રાફિક અવેરનેસ પખવાડિયું Read More »

ભારતીય સેના દિવસ-૨૦૨૪

या तो फिर तिरंगे में लिपट कर आऊंगा ! न झुकने दिया तिरंगे को न युद्ध कभी ये हारे है, भारत माता तेरे वीरों ने दुश्मन चुन चुन कर मारे है ભારતીય સેના દિવસ એ ફિલ્ડ માર્શલ એમ. કરિઅપ્પાએ (તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ) ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચેર પાસેથી ભારતીય

ભારતીય સેના દિવસ-૨૦૨૪ Read More »