Primary

Educator Training Program

“પહેલું સુખ તે જાતે નર્યા” આ ગુજરાતી કહેવતને ધ્યાનમાં રાખીને ગજેરા વિદ્યાભવન- ઉત્રાણમાં શિક્ષકો માટે પોસ્ચરલ  અવેરનેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકો પોતાને તંદુરસ્ત રાખી શકે તેમજ બાળકોમાં જાગૃતતા લાવી શકે તે માટે આચાર્યશ્રી દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારના મુખ્ય વક્તા શ્રી ડોક્ટર અમીષાબેન લીંબાણી એ પોસ્ચરલ વિશે જાણકારી આપી […]

Educator Training Program Read More »

માનવ અધિકાર દિવસ-2023

આખા વિશ્વમાં દર વર્ષે 10મી ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે.10 ડિસેમ્બર, 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ માનવ અધિકારોની વિશ્વ ઘોષણા જાહેર કરીને પ્રથમ વખત માનવ અધિકારની વાત કરી હતી. જોકે સત્તાવાર રીતે આદિવસની જાહેરાત 1950માં કરવામાં આવી હતી. એસેમ્બલીએ આ દિવસે ‘આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ’ ઉજવવા માટે તમામ દેશોને આમંત્રિત કર્યા

માનવ અધિકાર દિવસ-2023 Read More »

ભારતીય નૌસેના દિવસ – 2023

न झुकने दिया तिरंगे को, न युद्ध कभी ये  हारे हैं। भारत माता तेरे वीरों ने दुश्मन चुन चुन कर मारे हैं। नौसेना दिवस की शुभकामनाएं   દેશની સેનાએ ભારતનું ગૌરવ છે.  ભારતમાં અત્યાર સુધી થયેલા બહારી હુમલાઓ જમીની માર્ગે કરવામાં આવ્યા છે તેનું કારણ ભારતીય નૌકાદળ દળ છે, જેની સામે દુશ્મનો જળમાર્ગમાં ટકી શકતા

ભારતીય નૌસેના દિવસ – 2023 Read More »

વિશ્વ માટી દિવસ – 2023

માટી તારા મોલ અણમોલ છે, તારા થકી તો માનવતાના મોલ છે, કાયા તારી, માટીની દેન છે, કુદરતની આપણા પર ખૂબ મોટી મહેર છે.      માટી, જે આપણી પૃથ્વી ની અનમોલ સંપત્તિ   માટી એક જીવંત અને મૂળભૂત ઘટક છે, જે આપણા જીવનની સારી શરૂઆત આપે છે. વિશ્વ માટી દિવસ દર વર્ષે 5, ડિસેમ્બરે મનાવવામાં આવે

વિશ્વ માટી દિવસ – 2023 Read More »

રાષ્ટ્રીય  પ્રદુષણ નિયંત્રણ દિવસ

    આજે  2 –  ડિસેમ્બરના રોજ અમારી શાળા શ્રીમતી એસ .એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી  કરવામાં આવી હતી        રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસની ઉજવણી માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ખુબ જ સરસ રીતે પ્રદૂષણ નિયંત્રણ

રાષ્ટ્રીય  પ્રદુષણ નિયંત્રણ દિવસ Read More »

શિક્ષક તાલીમ

જેની ભાષામાં સભ્યતા હોય એના જીવનમાં ભવ્યતા હોય         શિક્ષકો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડે છે. તેઓ નવી પેઢીઓને વધુ સારી દુનિયા બનાવવા માટે શિક્ષિત કરવાની જવાબદારી ઉપાડે છે.જો શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત ગુણો અને સ્વભાવથી પરિચિત બને તો કોઈપણ વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત ફેરફાર ઔલાવી શકાય છે.શિક્ષકો પોતાનામાં રહેલા ગુણોને કારણે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરે છે.શિક્ષકે

શિક્ષક તાલીમ Read More »