Primary

સંવિધાન દિવસ – ૨૦૨૩

ગણોની વ્યવસ્થા એક વાર સમજાઈ જાય અને એ વ્યવસ્થા મનમાં બંધબેસતી થઈ જાય પછી એ આપણી સર્જનપ્રક્રીયામાં એકાકાર થઈ જાય છે અને એનો કોઈ જ જાતનો ભાર રહેતો નથી !           ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે […]

સંવિધાન દિવસ – ૨૦૨૩ Read More »

બાળ દિવસ – ૨૦૨૩

  દેશ કી પ્રગતિ કા,  હમ હે આધાર હમ કરેંગે ચાચા નહેરુ કે સપને સાકાર ….            દેશભરમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં ઉજવવામાં આવે છે.આ દિવસે પૂર્વ વડાપ્રધાન નેહરુ નો જન્મ થયો હતો.તેમનો જન્મ 14 નવેમ્બર 1889 ના રોજ ઉત્તર

બાળ દિવસ – ૨૦૨૩ Read More »

દિવાળી પર્વ

હિંદુ પંચાગ અનુસાર શ્રાવણ મહિનાની સાથે જ તહેવારોની ફૂલગુલાબી સીઝન શરૂ થઈ જાય છે. આ તહેવારોની હારમાળામાં દિવાળી સૌથી શ્રેષ્ઠ તહેવાર કહેવાય છે. કારતક મહિનાની અમાસના દિવસે ઉજવાતા પ્રકાશ પર્વ, દિવાળીનું અનેરુ મહત્ત્વ હોય છે. ગુજરાતવાસીઓ માટે તો દિવાળીનો અનેરો જ ઉત્સાહ હોય છે, કારણકે દેવ ઉઠી એકાદશીએ શરૂ થતું આ પર્વ સામાન્ય રીતે લાભ

દિવાળી પર્વ Read More »

પ્રથમ સત્રાંત જનરલ મિટિંગ – ૨૦૨૩

काम करो ऐसा कि एक पहचान बन जाए, हर कदम ऐसा चलो कि निशान बन जाए, यहां जिंदगी तो हर कोई काट लेता है, जिंदगी जियो इस कदर कि मिसाल बन जाए।      ગજેરા ટ્રસ્ટ દ્વારા 8મીનવેમ્બર’2023 ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શિક્ષણ વિભાગની તેની અર્ધવાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી.  તે ખૂબ જ ઉત્સાહપૂર્ણ

પ્રથમ સત્રાંત જનરલ મિટિંગ – ૨૦૨૩ Read More »

દિવાળી પર્વની ઉજવણી વિશે

” આપીને બીજાને ઉજાસ, દીવાની વાટ કાળી થઈ ગઈ, જલન મળી દીવાને, અને બીજાની દિવાળી થઈ ગઈ.”                   કારતક માસની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે. દેશભરમાંઆ પ્રકાશ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.દિવાળીના પાવન અવસર પર ચારે બાજુથી ખુશીઓનું મહેકતું વાતાવરણ થઈ જાય .આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. કારણ કે પાંચ

દિવાળી પર્વની ઉજવણી વિશે Read More »

કેન્સર અવેરનેસ ડે – ૨૦૨૩

“પહેલું સુખ તે જાતે નર્યા”                         આ કહેવત સાર્થક કરે છે કે આપણું શરીર સ્વચ્છ હોવું જોઈએ.                         આજ રોજ અમારી શાળામાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન નિમિત્તે ટોક-શો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટોક-શોમાં મહેમાન શ્રી તરીકે ડૉ. આકાશ વાઘાણી હાજર રહ્યા હતાં. અને તેમણે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યાં

કેન્સર અવેરનેસ ડે – ૨૦૨૩ Read More »