કેન્સર અવેરનેસ ડે – ૨૦૨૩
“પહેલું સુખ તે જાતે નર્યા” આ કહેવત સાર્થક કરે છે કે આપણું શરીર સ્વચ્છ હોવું જોઈએ. આજ રોજ અમારી શાળામાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન નિમિત્તે ટોક-શો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટોક-શોમાં મહેમાન શ્રી તરીકે ડૉ. આકાશ વાઘાણી હાજર રહ્યા હતાં. અને તેમણે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યાં […]
કેન્સર અવેરનેસ ડે – ૨૦૨૩ Read More »





