E-News Letter Jan-2025
E-News Letter Jan-2025 Read More »
ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા ભગવાનના સમાન ગણાય છે. શાસ્ત્રો અનુસાર, “માતા પિતા પરમ દૈવતં” અર્થાત્ માતા-પિતા જ પ્રત્યક્ષ દેવતાઓ છે. આજની યાંત્રિક જીવનશૈલીમાં જ્યારે વૃદ્ધ માતા-પિતાને અવગણવામાં આવે છે, ત્યારે માતૃ-પિતૃ પૂજનનો મહિમા વધુ મહત્વનો બને છે. માતૃ-પિતૃ પૂજન એ માતા-પિતાને શ્રદ્ધા અને પ્રેમભાવે સન્માન આપવાનો દિવસ છે. આ દિવસે સંતાનો તેમના માતા-પિતાના ચરણસ્પર્શ કરી તેમના
માતૃ-પિતૃ વંદના-2025 Read More »
” શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિ ઓનો મુકાબલો કરવાની શક્તિ.” શિક્ષક અને સડક બંને સરખા પોતે ત્યાંના ત્યાં જ રહે છે પણ બીજા અનેકને મંઝિલ સુધી પહોંચાડે છે. કેળવણી સમાજના ઘડતર નો પાયો છે આ ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે શિક્ષકનો સમાજ આગવું સ્થાન અને કર્તવ્ય છે. જ્યારે શિક્ષણની પણ બે બાજુઓ છે એક બુદ્ધિનો
વાલી શિક્ષણ સમન્વય-૨૦૨૫ Read More »
શ્રીમતી એસ.એચ.ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે વાર્ષિક રમતોત્સવ ઉજવાયો. તારીખ : 07/02/2025ને શુક્રવારના રોજ શ્રીમતી એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1400થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ વાર્ષિક રમતોત્સવ અમારી શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાના માર્ગદર્શનમાં, શ્રી કિશોરભાઈ પટેલ (નેશનલ ફૂટબોલ ખેલાડી અને
વાર્ષિક રમતોત્સવ 2024-25 Read More »
વસંત પંચમી : વિદ્યાની દેવી માં સરસ્વતીના પૂજનનો દિવસ વસંત પંચમી , હિન્દુ તહેવાર કે જે ભારતમાં વસંતની શરૂઆતની ઉજવણી કરે છે . વસંત શબ્દનો હિન્દીમાં અર્થ “વસંત” થાય છે , અને તહેવાર સીઝનના પાંચમા દિવસે ( પંચમી ) મનાવવામાં આવતો હોવાથી તેને વસંત પંચમી નામ આપવામાં આવ્યું છે. દિવસ સામાન્ય રીતે લોકો
પ્રતિ વર્ષે 26 જાન્યુઆરીએ સમગ્ર ભારતપ્રવાસી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરે છે. આ દિવસ આપણા દેશના સવિધાનના અમલમાં આવ્યા પછી પ્રજાસત્તાક ભારત તરીકેની ઓળખનો પ્રતીક છે. 2025માં, ભારત 76મો પ્રજાસત્તાક દિન ઊજવી રહ્યું છે, જે રાષ્ટ્રપ્રેમ, એકતા અને સમૃદ્ધિનો ઉત્સવ છે. તેના અમારી શાળામાં પણ આ વર્ષે 76 માં પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી
76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી – રાષ્ટ્રગૌરવ અને દેશભક્તિનો ઉત્સવ Read More »