નવા વિચારો સાથે નવા શૈક્ષણિક દ્રષ્ટિકોણની શરૂઆત
તા. ૦૩/૧૧/૨૦૨૫, સોમવારના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે કતારગામ, ઉત્રાણ અને સચિન બ્રાંચના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકમિત્રો માટે “Challenges and Opportunities in Education with Emerging Technology and Trends” વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે PM Publishers ના સભ્યશ્રી મનીષભાઈ પુરાણીક ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર દરમિયાન ટેકનોલોજીના […]
નવા વિચારો સાથે નવા શૈક્ષણિક દ્રષ્ટિકોણની શરૂઆત Read More »





