રાષ્ટ્રીય મતદાતા દિવસ
લેખપત્રે નામ લખાવું, મતાધિકાર કદી ન ભુલાવું; મત છે આપણું વલણ, લોકશાહીનું છે અલંકાર, ચાલો સૌ મળી ઉજવીએ-રાષ્ટ્રીય મતદાતા દિવસવાર! રાષ્ટ્રીય મતદાતા દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત ભારતના *ચૂંટણી પંચની સ્થાપના (1950)*ની યાદમાં કરવામાં આવી છે. લોકશાહી વ્યવસ્થામાં દરેક નાગરિકનો મત ખૂબ મહત્વનો છે, કારણ કે દેશના […]
રાષ્ટ્રીય મતદાતા દિવસ Read More »





