Sec & Higher Sec Section

રક્ષાબંધન : પ્રેમ અને રક્ષણનો પાવન તહેવાર

    ભારત દેશે સંસ્કૃતિ અને સંબંધોની ગાથાઓ લખી છે, અને તેમાં પણ ભાઈ-બહેનના ઋણાનુબંધને ઉજવતો તહેવાર “રક્ષાબંધન” એક અનોખું સ્થાન ધરાવે છે. રક્ષાબંધન એ માત્ર એક તહેવાર નહીં, પણ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના વચનનું પવિત્ર બંધન છે.       રક્ષાબંધનનો અર્થ અને પરંપરા : “રક્ષાબંધન” શબ્દનો અર્થ છે “રક્ષણનું બંધન”. દરેક […]

રક્ષાબંધન : પ્રેમ અને રક્ષણનો પાવન તહેવાર Read More »

વિશ્વ સંસ્કૃત દિવસ

        “संस्कृतं नाम दैवी वाक् अन्वाख्याता महर्षिभिः। वेदादि सर्वशास्त्राणि तस्मादेव प्रवर्त्तिताः॥” અર્થ: સંસ્કૃત એ દેવવાણી છે, જેને મહર્ષિઓએ જાહેર કરી છે. વેદો સહિત સર્વ શાસ્ત્રો સંસ્કૃત ભાષા પરથી ઉત્પન્ન થયેલ છે.        વિશ્વ સંસ્કૃત દિવસ દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. સંસ્કૃત એ ભારતની સૌથી જૂની ભાષા છે, લગભગ તમામ વેદો

વિશ્વ સંસ્કૃત દિવસ Read More »

પવિત્ર શ્રાવણ માસ

       વિક્રમ સંવતનો દશમો અને ચોમાસાનો બીજો મહિનો એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસનો પ્રારંભ થાય એટલે ભાવિકોનો ઉત્સાહ અનેકગણો વધી જાય છે. જેવી રીતે નદીઓમાં ગંગા, દેવતાઓમાં વિષ્ણુ, પર્વતોમાં હિમાલયનો મહિમા છે તેમ બાર માસોમાં “પવિત્ર માસ શ્રાવણ માસ”નું ખાસ મહત્ત્વ છે અને તેમાંય ભગવાન શિવની ઉપસનાનું ખાસ મહત્ત્વ છે.        શ્રાવણ

પવિત્ર શ્રાવણ માસ Read More »

Chandrayaan – 3 Launch Day

       તારીખ 14 જુલાઈ 2025 ના દિવસે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ચંદ્રયાન-૩ લોન્ચ ડે ની ઉજવણી તરીકે શાળામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવેલું હતું. આ સેમિનારમાં મુખ્ય મહેમાન અને વક્તાશ્રી તરીકે મનસુખભાઈ નારીયા ઉપસ્થિત રહ્યા હતા. તેની જ સાથે શાળાના આચાર્યા ડૉ. છાયાબેન ભાઠાવાલા, શિક્ષક મિત્રો તથા ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા

Chandrayaan – 3 Launch Day Read More »

લોકમાન્ય તિલક જયંતી

                                                           રાષ્ટ્રને જગાડનાર મહાન વિભૂતિને શ્રદ્ધાંજલિ        23 જુલાઈ એ ભારતના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે આપણો દેશ એક મહાન રાષ્ટ્રભક્ત, વિચારક અને

લોકમાન્ય તિલક જયંતી Read More »

વાલી મિટિંગ: સંવાદ અને સહયોગનો સકારાત્મક પ્રયાસ

     શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી મર્યાદિત નથી, પરંતુ તે ત્યારે પૂર્ણ રૂપે સફળ બને છે જ્યારે શાળા અને વાલીઓ બાળકોના ભવિષ્ય માટે એકસાથે કામ કરે. ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે તાજેતરમાં યોજાયેલી ધોરણ 9 થી 12 ની વાલી મિટિંગ એ સંવાદ, સહયોગ અને સહઅસ્તિત્વની એક જીવંત મિસાલ બની.       દરેક વર્ગમાં શાળાના વર્ગ

વાલી મિટિંગ: સંવાદ અને સહયોગનો સકારાત્મક પ્રયાસ Read More »