Sec & Higher Sec Section

નવા વિચારો સાથે નવા શૈક્ષણિક દ્રષ્ટિકોણની શરૂઆત

     તા. ૦૩/૧૧/૨૦૨૫, સોમવારના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે કતારગામ, ઉત્રાણ અને સચિન બ્રાંચના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકમિત્રો માટે “Challenges and Opportunities in Education with Emerging Technology and Trends” વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે PM Publishers ના સભ્યશ્રી મનીષભાઈ પુરાણીક ઉપસ્થિત રહ્યા હતા.      સેમિનાર દરમિયાન ટેકનોલોજીના […]

નવા વિચારો સાથે નવા શૈક્ષણિક દ્રષ્ટિકોણની શરૂઆત Read More »

સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ

     દર વર્ષે ૩૧ ઓક્ટોબરના રોજ સમગ્ર ભારતભરમાં ‘સરદાર પટેલ જયંતિ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ આપણા દેશના લોખંડના પુરુષ અને ભારતના એકતા પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે.      સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫ના રોજ ગુજરાતના નડિયાદ નજીકના કરમસદ ગામે થયો હતો. તેઓ

સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ Read More »

ભારતીય બંધારણ દિવસ

     દર વર્ષે ૨૬ નવેમ્બરના રોજ ‘ભારતીય બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના લોકશાહી ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસે ૧૯૪૯માં ભારતની સંવિધાન સભાએ ભારતીય બંધારણ (Constitution of India) સ્વીકાર્યું હતું. આ બંધારણ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી અમલમાં આવ્યું અને ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્રનો દરજ્જો મળ્યો.      ભારતીય બંધારણ આપણા

ભારતીય બંધારણ દિવસ Read More »

દિવાળી: પ્રકાશ, આનંદ અને નવી શરૂઆતનો તહેવાર

દર વર્ષે શરદ ઋતુમાં જ્યારે આકાશ સોનાની કિરણોથી ઝળહળતું બને છે, ત્યારે સમગ્ર ભારત પ્રકાશ અને આનંદના ઉત્સવથી ઉજળી ઉઠે છે — આ છે દિવાળી, જેને આપણે “દીપાવલી” તરીકે પણ ઓળખીએ છીએ. આ તહેવાર માત્ર દીવા પ્રગટાવવાનો નથી, પણ અંધકાર પર પ્રકાશના વિજય અને દુષ્ટતા પર સદ્ગુણોના પ્રતીકરૂપે ઉજવાય છે. 🌟 દિવાળીની વાર્તા : દિવાળી

દિવાળી: પ્રકાશ, આનંદ અને નવી શરૂઆતનો તહેવાર Read More »

સંસ્કૃતિ સોપાન ૨૦૨૫

     શાળામાં શિક્ષણને વધુ જીવંત અને રસપ્રદ તેમજ પ્રયોગાત્મક બનાવવા માટે દર વર્ષે ગજેરા વિદ્યાભવન ઉત્રાણ દ્વારા “સુનિતા મેકર્સ”અંતર્ગત “સંસ્કૃતિ સોપાન”Them હેઠળ તારીખ 11/10/2025 ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના પટાંગણમાં એક સુંદર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકશક્તિ, સુષુપ્તશક્તિ તેમજ નવીન વિચારોનું સર્જન થાય કે સંશોધન અને માહિતી સંકલનની

સંસ્કૃતિ સોપાન ૨૦૨૫ Read More »

વાલી મીટીંગ : ઓક્ટોબર ૨૦૨૫

       તા. ૧૧/૧૦/૨૦૨૫ ના રોજ શાળા કક્ષાએ વિદ્યાર્થીના સામાજિક, નૈતિક વિકાસ હેતુસર સુંદર વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં છેલ્લે લેવાયેલી પ્રથમ સત્રાંત પરીક્ષા ની ઉત્તરવહી બતાવવામાં આવી હતી અને તેનું પરિણામ આપવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમાં રહેલી કચાસ વિશે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ઉતરોતર

વાલી મીટીંગ : ઓક્ટોબર ૨૦૨૫ Read More »