Sec & Higher Sec Section

શાળાના નવા સત્રની શરૂઆત

       શાળા જીવન તેના જીવનમાં અતિ મહત્વનું એટલા માટે છે કે તેના કારણે જીવનનું ભાથુ, શિસ્ત, વ્યવસ્થા જેવા ઘણાં જીવન મૂલ્યોનું શિક્ષણ તેને મળતુ હોય છે. જ્ઞાન સત્રનાં આરંભના ત્રણ ચાર દિવસના અનુભવોથી બાળકના રૂટીંગ જીવનમાં બદલાવ જોવા મળતો હોય છે. શાળા એ એવી જગ્યા છે જ્યાં યુવાનો શિક્ષિત અને તૈયાર પુખ્ત બનવા …

શાળાના નવા સત્રની શરૂઆત Read More »

માર્ગદર્શન સેમીનાર

        આજરોજ તા. ૧૨/૦૪/૨૦૨૪ ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે એક સુંદર મોટીવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં શાળાના ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અતિથિ વિશેષ તરીકે શ્રી જ્યોતીરભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. કે જેઓ માલીબા યુનિવર્સિટીમાં …

માર્ગદર્શન સેમીનાર Read More »

શહીદ દિવસ

દેશની આઝાદી માટે અનેક બહાદુર જવાનો ભગતસિંહ, શિવરામ, રાજગુરુ સુખદેવે બલિદાન આપ્યા હતા. આ ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ભારત દર વર્ષે 23 માર્ચે “શહીદ દિવસ “ મનાવવામાં આવે છે.          જ્યારે અંગ્રેજોના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ વીર ભૂમિએ અનેક વીર સપૂતને પેદા …

શહીદ દિવસ Read More »

સાદી ભાષામાં સ્ટાર્ટઅપ એટલે એક નવું સાહસ

       દરેક માણસ અર્થોપાર્જન બે રીતે કરે. એક તો ખાનગી કે જાહેર સંસ્થા માં નોકરી કરે અથવા પોતાનો વ્યવસાય કરે.પોતાના વ્યવસાય માં કડિયાકામ, લુહાર,સુથાર,મિકેનિકલ, રિક્ષા,ટેક્સી વગેરે દ્વારા કમાય છે. કેટલાક પોતાનો સ્વતંત્ર ઉદ્યોગ સ્થાપે છે. એમાં નવીન સામગ્રીઓનું ઉત્પાદન કરે છે. “સ્ટાર્ટ અપ એ કંઈક નવીન કરે છે અને તે સેવા અથવા ઉત્પાદન …

સાદી ભાષામાં સ્ટાર્ટઅપ એટલે એક નવું સાહસ Read More »

વિશ્વ કવિતા દિવસ

       કવિતા સાહિત્યનુ એક રૂપ છે જેનો ઉપયોગ પ્રાચીન કાળથી તેનો ઉપયોગ માનવ પરિસ્થિતિઓ, ઇચ્છા, સંસ્કૃતિ, દુઃખ વગેરેને વ્યક્ત કરવા માટે થાય છે. કવિતા વ્યક્તિ અને વ્યક્તિની રચનાત્મક બાજુને પકડે છે અને તેને તેના અંગત અનુભવો વ્યક્ત કરવામાં અને લયબદ્ધ રીતે અન્ય લોકોને પ્રેરણા આપવામાં મદદ કરે છે. કવિતા સંસ્કૃતિ વચ્ચેના સેતુ તરીકે …

વિશ્વ કવિતા દિવસ Read More »