Sec & Higher Sec Section

વિશ્વ શાંતિ દિવસ

       દર વર્ષે 21 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ શાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો ખાસ હેતુ એ જ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ દેશ અને નાગરિકો વચ્ચે શાંતિ વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિ જાળવવા માટેના પ્રયત્નો કરવામાં આવે. આ દિવસ મારફતે વિશ્વભરના દેશો અને નાગરિકો વચ્ચે શાંતિ સંદેશનો પ્રચાર અને …

વિશ્વ શાંતિ દિવસ Read More »

નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ

“પહેલું સુખ તે જાતે નર્યા“ શિક્ષકોના સ્વાસ્થ્ય માટે સંસ્થાની પ્રશંસનીય પહેલ આજરોજ તારીખ 15 સપ્ટેમ્બર સ્કૂલ હેલ્થ પોલિસીઝ ને ધ્યાને લઇ સુરતની જાણીતી કિરણ હોસ્પિટલ દ્વારા અત્રેની શાળામાં દરેક કર્મચારીગણ માટે ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન સવારે ૧૦ કલાકથી સાંજે ૪ કલાક સુધી  કરવામાં આવ્યું હતું. જેમાં દરેક માધ્યમ અને પાળીના દરેક કર્મચારીઓનું ચેકઅપ કરવામાં આવ્યું …

નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ Read More »

Engineers’ Day 2023

‘The theme for National Engineers’ Day in 2023 is ‘Engineering for a Sustainable Future.’        ભારતમાં દર વર્ષની જેમ આજે (15 સપ્ટેમ્બર) એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજનો દિવસ પણ ખાસ છે કારણ કે, આજે મહાન ભારતરત્ન વિશ્વેશ્વરાયનો જન્મદિવસ છે,જે ભારતના મહાન એન્જિનિયરોમાંથી એક હતા. તેમણે આધુનિક ભારત બનાવીને દેશને એક …

Engineers’ Day 2023 Read More »

हिन्दी दिवस २०२३

       हिन्दी दिवस प्रत्येक वर्ष 14 सितम्बर को मनाया जाता है। 14 सितम्बर 1949 को संविधान सभा ने यह निर्णय लिया कि हिन्दी केन्द्र सरकार की आधिकारिक भाषा होगी। क्योंकि भारत मे अधिकतर क्षेत्रों में ज्यादातर हिन्दी भाषा बोली जाती थी इसलिए हिन्दी को राजभाषा बनाने का निर्णय लिया और इसी निर्णय के महत्व को प्रतिपादित करने तथा …

हिन्दी दिवस २०२३ Read More »

જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી–૨૦૨૩

      જન્માષ્ટમી પર્વ એટલે આનંદ, હર્ષ અને ઉલ્લાસથી ઉજવાતો તહેવાર. સદીઓથી આપણી આ આપણે આ પરંપરા અનુસાર ભગવાનની ભક્તિ તહેવારની ઉજવણી કરતા આવ્યા છીએ. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી જુદી જુદી રીતે થતી હોય છે.       જન્માષ્ટમીની રાત્રે ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણનો જનમ થયો હતો. તેથી રાત્રે ૧૨ વાગ્યે મંદિરમાં અને ઘરોમાં પણ લોકો …

જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી–૨૦૨૩ Read More »