Monthly E-Newsletter : September 2025
Monthly E-Newsletter : September 2025 Read More »
“2025 માટેની થીમ “પૃથ્વી પર જીવનના રક્ષણ માટે વૈશ્વિક સહકાર” દર વર્ષે 16 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ ઓઝોન દિવસ (World Ozone Day) ઉજવવામાં આવે છે. આ દિવસ આપણે ઓઝોન લેવલના મહત્વ અને તેના સંરક્ષણ માટે કરવામાં આવેલા વૈશ્વિક પ્રયત્નોને યાદ કરીએ છીએ. ઓઝોન લેવલ એટલે શું? : ઓઝોન લેવલ પૃથ્વીનો એક નાજુક પરતો છે,
World Ozone Day – 2025 Read More »
ઈદે મિલાદ, જેને મિલાદ-ઉન-નબી અથવા ઈદે મીલાદુન્નબી પણ કહેવામાં આવે છે, ઇસ્લામ ધર્મનો એક મહત્વપૂર્ણ ધાર્મિક તહેવાર છે. આ દિવસ પયગંબર મહંમદ સાહેબના જન્મદિન તરીકે ઉજવાય છે. ઈસ્લામી કૅલેન્ડરના રબીઉલ અવ્વલ મહિનાની 12મી તારીખે આ દિવસ નિર્ધારિત છે. વિશ્વભરના મુસ્લિમો આ દિવસને શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ અને ઉત્સાહ સાથે ઉજવે છે. પયગંબર મહંમદ સાહેબનો જીવન પરિચય
ઈદે મિલાદ – પયગંબર મહંમદ સાહેબનો જન્મોત્સવ Read More »
हर साल 14 सितम्बर को हमारे देश में हिन्दी दिवस मनाया जाता है। हिन्दी भारत की सबसे अधिक बोली जाने वाली भाषा है और इसे हमारी राजभाषा का दर्जा प्राप्त है। इस दिन का उद्देश्य हिन्दी भाषा के प्रचार-प्रसार को बढ़ावा देना और इसकी महत्ता को जन-जन तक पहुँचाना है। 14 सितम्बर 1949 को संविधान
हिन्दी दिवस : हमारी राजभाषा का गौरव Read More »
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન પ્રથમ સામાયિક પરીક્ષા ખૂબ જ શિસ્તબદ્ધ અને આયોજનબદ્ધ રીતે યોજાઈ. વિદ્યાર્થીઓના અભ્યાસનું મૂલ્યાંકન થાય અને તેઓએ અત્યાર સુધીમાં શીખેલા વિષયોનું પુનરાવર્તન થાય એ હેતુસર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. પરીક્ષા નિર્ધારિત સમયપત્રક અનુસાર ધોરણ 9 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે લેવામાં આવી. શાળા સંચાલન
પ્રથમ સામયિક પરીક્ષા : જ્ઞાન અને પ્રગતિનો પ્રથમ પડાવ Read More »
નેશનલ લિટરેસી દિવસ નિમિત્તે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ‘સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ દ્વારા નુતન ભારતને લગતી અલગ અલગ સ્ટોરીઓની રજૂઆત કરવામાં આવી હતી. નૂતન ભારતને લગતી સ્ટોરીઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ભવિષ્યના ભારતની એટલે
National Literacy Day – Nootan Bharat Story Telling Competition Read More »