વિશ્વ રક્તદાતા દિવસ – શાળામાં યોજાયેલ સેમિનાર
દર વર્ષે 14 જૂને વિશ્વભરમાં વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને સ્વયંસેવી રક્તદાતાઓનો આભાર માનવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અમારી શાળાએ પણ આ દિવસે વિદ્યાર્થીઓમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક ઉપયોગી અને જ્ઞાનવર્ધક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારની શરૂઆત શાળાના આચાર્યાશ્રીએ પ્રેરણાદાયી સ્પીચથી […]
વિશ્વ રક્તદાતા દિવસ – શાળામાં યોજાયેલ સેમિનાર Read More »





