Sec & Higher Sec Section

વિશ્વ રક્તદાતા દિવસ – શાળામાં યોજાયેલ સેમિનાર

દર વર્ષે 14 જૂને વિશ્વભરમાં વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને સ્વયંસેવી રક્તદાતાઓનો આભાર માનવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અમારી શાળાએ પણ આ દિવસે વિદ્યાર્થીઓમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક ઉપયોગી અને જ્ઞાનવર્ધક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારની શરૂઆત શાળાના આચાર્યાશ્રીએ પ્રેરણાદાયી સ્પીચથી […]

વિશ્વ રક્તદાતા દિવસ – શાળામાં યોજાયેલ સેમિનાર Read More »

વિશ્વ બાળમજૂરી નિષેધ દિવસ

       વિશ્વ બાળમજૂરી નિષેધ દિવસ દર વર્ષે 12 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય બાળમજૂરીના દૂષણને નાબૂદ કરવા અને બાળકોના અધિકારોનું રક્ષણ કરવા માટે જાગૃતિ લાવવાનો છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) દ્વારા 2002 માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી, જેથી દુનિયાભરમાંથી લાખો બાળકોને શોષણથી મુક્ત કરી શકાય

વિશ્વ બાળમજૂરી નિષેધ દિવસ Read More »

Unlock your potential – A Journey to Self Drive, “Dream, Dare, Do”

         વિદ્યાર્થીજીવન એ માત્ર ભણતરનો સમય નથી, પરંતુ સપનાઓ નિર્માણ કરવાનો સમય છે. દરેક વિદ્યાર્થીના મનમાં કંઈક બની બતાવવાની ઈચ્છા છુપાયેલી હોય છે. તે ઈચ્છાને સાકાર કરવા માટે જીવનમાં ત્રણ પગલાં સૌથી મહત્વપૂર્ણ છે – Dream (સપનાઓ જોવો), Dare (હિંમત કરો), અને Do (કરવાનું શરૂ કરો). વિદ્યાર્થી તરીકે આપણું પ્રથમ પગલું એ

Unlock your potential – A Journey to Self Drive, “Dream, Dare, Do” Read More »

વિશ્વ પર્યાવરણ દિવસ : કુદરત સાથે સંવાદ

       દર વર્ષની જેમ ૫ જૂને “વિશ્વ પર્યાવરણ દિવસ” વિશેષ ઉજવવામાં આવે છે, ત્યારે આજના દિવસે શાળામાં એક મહત્વપૂર્ણ અને સાર્થક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યાશ્રી અને ઉપાચાર્યશ્રીએ સાથે મળીને શાળાના વિસ્તારમાં વૃક્ષો વાવવાની શરૂઆત કરી. દરેક વિદ્યાર્થી પોતાના હાથેથી વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી. આચાર્યશ્રીએ આ

વિશ્વ પર્યાવરણ દિવસ : કુદરત સાથે સંવાદ Read More »

શૈક્ષણિક વર્ષના પ્રારંભ પહેલાં શિક્ષકો માટે યોગા સત્ર – નવી ઉર્જા સાથે નવી શરૂઆત

       શાળાનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું હોય ત્યારે માત્ર વિદ્યાર્થીઓ નહીં, પણ શિક્ષકો માટે પણ નવી તૈયારી અને ઉર્જાની જરૂર પડે છે. વેકેશન પછી જ્યારે શિક્ષકો શાળામાં પાછા આવે છે, ત્યારે તેમની તંદુરસ્તી અને માનસિક શાંતિ અતિવ જરુરી હોય છે. આવી જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમારી શાળામાં શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલાં શિક્ષકો

શૈક્ષણિક વર્ષના પ્રારંભ પહેલાં શિક્ષકો માટે યોગા સત્ર – નવી ઉર્જા સાથે નવી શરૂઆત Read More »

Faculty Development Program : Education is resilient training is robust

       ગજેરા વિદ્યાભવનમાં દર વર્ષે શાળાના તમામ શૈક્ષણિક સ્ટાફને બાળકોના શિક્ષણમાં સુધારો લાવી શકાય અને અપડેટ કરી શકાય તે માટે ગજેરા વિદ્યાભવનના દરેક શાખાઓના શિક્ષક મિત્રોનો મોટીવેશનલ સેમિનાર વર્ષના શરૂઆતમાં યોજવામાં આવે છે જેના ભાગરૂપે તા.૩૦/૦૫/૨૦૨૫, શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય

Faculty Development Program : Education is resilient training is robust Read More »