Sec & Higher Sec Section

હવન – પવિત્રતા અને સકારાત્મક ઊર્જાનો સંદેશ

       અમારી શાળામાં શૈક્ષણિક સાથે સાથે આધ્યાત્મિક વિકાસને પણ વિશેષ સ્થાન આપવામાં આવે છે. તેના ભાગરૂપે, આજ રોજ શાળામાં હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. હવન એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ જીવનમાં સકારાત્મક ઊર્જા, પવિત્રતા અને એકતાનો સંદેશ આપતું સાધન છે. હવન અથવા યજ્ઞ એ વૈદિક પરંપરાનો એક અગત્યનો સંસ્કાર છે. તેમાં

હવન – પવિત્રતા અને સકારાત્મક ઊર્જાનો સંદેશ Read More »

વાલી મિટીંગ : બાળ વિકાસ માટેનો સેતુ

     આજરોજ તા. ૦૫/૦૯/૨૦૨૫, શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે માસિક વાલી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો- ૯થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ એ સાથે વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વાલી-શિક્ષક મિટીંગ : અર્ધવાર્ષિક પરીક્ષા ની મહત્વપૂર્ણ કડી      શિક્ષણની પ્રક્રિયામાં વાલી-શિક્ષક PEM ખૂબ જ અગત્યની કડી છે. અર્ધવાર્ષિક પરીક્ષા શરૂ થતા પહેલા

વાલી મિટીંગ : બાળ વિકાસ માટેનો સેતુ Read More »

શિક્ષક દિન : શિક્ષકોને સમર્પિત એક અનોખો દિવસ

         ભારત દેશમાં શિક્ષક દિન દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન શિક્ષણશાસ્ત્રી, તત્ત્વજ્ઞાની અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. તેમણે પોતાના જીવન દ્વારા શિક્ષકની મહત્તા, શિક્ષણનું મૂલ્ય અને સમાજની પ્રગતિમાં શિક્ષકની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.       તાઃ 5/09/2025 ને શુક્રવારના

શિક્ષક દિન : શિક્ષકોને સમર્પિત એક અનોખો દિવસ Read More »

ગણેશ ચતુર્થી : શ્રદ્ધા, ભક્તિ અને આનંદનો તહેવાર

     ગણેશ ચતુર્થી હિંદુ ધર્મનો એક અત્યંત લોકપ્રિય અને શ્રદ્ધાપૂર્વક ઉજવાતો તહેવાર છે. આ તહેવાર ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના દિવસે આવે છે. શ્રી ગણેશજીને હિંદુધર્મમાં વિઘ્નહર્તા, બુદ્ધિ અને જ્ઞાનના દેવતા તરીકે માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં સૌપ્રથમ ગણપતિનું સ્મરણ કરવામાં આવે છે. એ કારણે આ તહેવારને વિશેષ મહત્વ છે.      ભારતમાં

ગણેશ ચતુર્થી : શ્રદ્ધા, ભક્તિ અને આનંદનો તહેવાર Read More »

ભારતમાં જન્માષ્ટમી ઉજવણી – ભક્તિ અને આનંદનો તહેવાર

      જનમાષ્ટમી, જેને કૃષ્ણ જન્માષ્ટમી અથવા ગોકુળાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં સૌથી પ્રિય તહેવારોમાંનો એક છે, જે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણના જન્મ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ તહેવાર સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આવે છે અને સમગ્ર દેશમાં ખૂબ જ ભક્તિ, ઉત્સાહ અને સાંસ્કૃતિક જીવંતતા સાથે ઉજવવામાં

ભારતમાં જન્માષ્ટમી ઉજવણી – ભક્તિ અને આનંદનો તહેવાર Read More »