December 2025

ભારતીય બંધારણ દિવસ

      ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ ન વેમ્બર ૧૯૪૯ના દિવસે સ્વિકાર્યું હતુ‌ અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે. મૂળ અપનાવાયેલા બંધારણમાં ૨૨ ભાગો, ૩૯૫ […]

ભારતીય બંધારણ દિવસ Read More »

આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ

     દર વર્ષે 20 નવેમ્બરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ બાળકોના અધિકારો, સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને વિકાસ વિશે સમગ્ર સમાજમાં જાગૃતિ લાવવાનો છે. બાળક કોઈપણ દેશનું ભવિષ્ય છે, અને તેઓ સુરક્ષિત, સ્વસ્થ અને પ્રશંસનીય વાતાવરણમાં વિકાસ પામે તે દરેકની જવાબદારી છે. 20 નવેમ્બરનું મહત્વ વિશેષ છે

આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ Read More »

વિશ્વ ટેલિવિઝન દિવસ – જ્ઞાનનો વિઝ્યુઅલ અનુભવ

     નવેમ્બર 1996માં, સંયુક્ત રાષ્ટ્ર (UN)એ પહેલા વર્લ્ડ ટેલીવિઝન ફોરમનું આયોજન કર્યું હતું. પ્રમુખ મીડિયા હસ્તીઓ ફોરમનો ભાગ હતી, જ્યાં તેમણે ઇન્ટરનેશનલ લેવલ પર ટેલીવિઝનના વધતા મહત્વ પર ચર્ચા કરી ત્યારે મહાસભાએ દર વર્ષે 21 નવેમ્બરના રોજ વિશ્વ ટેલીવિઝન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો. ટેલીવિઝનનો ઇતિહાસ : ટેલીવિઝનનો આવિષ્કાર એક સ્કૉટિશ ઇનજેનર, જૉન લોગી

વિશ્વ ટેલિવિઝન દિવસ – જ્ઞાનનો વિઝ્યુઅલ અનુભવ Read More »

સ્માર્ટ ડિજિટલ બોર્ડની તાલીમ

આજના ડિજિટલ યુગમાં શિક્ષણ પદ્ધતિઓ ઝડપથી બદલાઈ રહી છે. પરંપરાગત શિક્ષણ સાથે ટેક્નોલોજીનો સંયોજન કરીને શિક્ષણને વધુ અસરકારક અને રસપ્રદ બનાવવા માટે શાળાઓમાં સ્માર્ટ ડિજિટલ બોર્ડનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. આ ટેક્નોલોજીનો યોગ્ય અને પ્રભાવશાળી ઉપયોગ થાય તે માટે શાળામાં શિક્ષકો માટે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં 5/11/2025ના રોજ તમામ શિક્ષકો માટે આધુનિક સ્માર્ટ ડિજિટલ બોર્ડની

સ્માર્ટ ડિજિટલ બોર્ડની તાલીમ Read More »

Being Teacher: Work Life Balance, Students Aggression and Professionalism

       04 નવેમ્બર, 2025ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શિક્ષકો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. પવન દ્વિવેદી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય વિષય હતો “Being Teacher: Work Life Balance, Students Aggression and Professionalism”. ડૉ. પવન દ્વિવેદીએ શરૂઆતમાં જણાવ્યું કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર

Being Teacher: Work Life Balance, Students Aggression and Professionalism Read More »