રાષ્ટ્રીય ખેડૂત દિવસ
ભારતમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ દર વર્ષે 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા, ગ્રામીણ અર્થવ્યવસ્થાને જાળવી રાખવા અને દેશની કૃષિ વિરાસતની સુરક્ષામાં ખેડૂતોની અહમ ભૂમિકાની યાદ રહે છે. ખેડૂત દિવસ ભારતના […]
રાષ્ટ્રીય ખેડૂત દિવસ Read More »





